
આ સ્થળોએ કરોળિયાના જાળા ન હોવા જોઈએ: પુરાણો અને વાસ્તુશાસ્ત્રમાં પણ ઉલ્લેખ છે કે ઘરના ખૂણા ગંદા ન હોવા જોઈએ. ખાસ કરીને જો પૂજા ઘર, રસોડા અને મુખ્ય દરવાજા પાસે કરોળિયાનું જાળું હોય તો તેને અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દેવી-દેવતાઓના આશીર્વાદમાં અવરોધ ઉભો કરે છે અને જીવનમાં મુશ્કેલીઓ વધારી શકે છે.

શું કરવું?: અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર ઘર સાફ કરો. રુમના ખૂણા, છતની નજીક અને ખાસ કરીને ઓછા ઉપયોગમાં લેવાતા સ્થળો સાફ કરો. નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ઘરમાં નિયમિતપણે ધૂપ કે ગુગળ કરો. જો કરોળિયા વારંવાર ઘરમાં જાળા બનાવતા હોય, તો તે સ્થાનનો વાસ્તુ દોષ તપાસો.

(Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)