જસપ્રીત બુમરાહ એશિયા કપમાં નહીં રમે? આ કારણોસર ટુર્નામેન્ટમાંથી થઈ શકે બહાર

એશિયા કપ 2025માં જસપ્રીત બુમરાહના રમવા અંગે એક મોટો અહેવાલ બહાર આવ્યો છે. વર્કલોડને કારણે જસપ્રીત બુમરાહનું એશિયા કપ 2025માં રમવું ખૂબ મુશ્કેલ લાગી રહ્યું છે. આ અંગે બૂમરાહ, ગંભીર, અગરકર અને BCCI જલ્દી નિર્ણય લેશે.

| Updated on: Aug 02, 2025 | 4:35 PM
4 / 6
BCCIના સૂત્રએ જણાવ્યું હતું કે, ''જો બુમરાહ એશિયા કપમાં રમે છે, તો તે પછી તેને એક મહિનાનો વિરામ આપવામાં આવશે અને ત્યારબાદ તે દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ મેચ રમી શકે છે. આ નિર્ણય અજિત અગરકર અને ગૌતમ ગંભીરે લેવાનો છે.

BCCIના સૂત્રએ જણાવ્યું હતું કે, ''જો બુમરાહ એશિયા કપમાં રમે છે, તો તે પછી તેને એક મહિનાનો વિરામ આપવામાં આવશે અને ત્યારબાદ તે દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ મેચ રમી શકે છે. આ નિર્ણય અજિત અગરકર અને ગૌતમ ગંભીરે લેવાનો છે.

5 / 6
આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કારણ કે બુમરાહને ટેસ્ટ ક્રિકેટ ગમે છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ પણ મહત્વપૂર્ણ છે. જ્યાં સુધી T20નો સવાલ છે, તો બુમરાહ જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે શ્રેણી રમી શકે છે, જેથી તે T20 વર્લ્ડ કપ 2026 માટે પણ તૈયારી કરી શકે.

આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કારણ કે બુમરાહને ટેસ્ટ ક્રિકેટ ગમે છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ પણ મહત્વપૂર્ણ છે. જ્યાં સુધી T20નો સવાલ છે, તો બુમરાહ જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે શ્રેણી રમી શકે છે, જેથી તે T20 વર્લ્ડ કપ 2026 માટે પણ તૈયારી કરી શકે.

6 / 6
જસપ્રીત બુમરાહ માટે પણ આ નિર્ણય લેવો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તેણે ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ત્રણ મેચમાં ભાગ લીધો છે. હવે એશિયા કપ 2025માં જસપ્રીત બુમરાહ અંગે શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. (All Photo Credit : PTI / GETTY)

જસપ્રીત બુમરાહ માટે પણ આ નિર્ણય લેવો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તેણે ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ત્રણ મેચમાં ભાગ લીધો છે. હવે એશિયા કપ 2025માં જસપ્રીત બુમરાહ અંગે શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. (All Photo Credit : PTI / GETTY)