IND vs ENG : શું મોહમ્મદ સિરાજ માન્ચેસ્ટર ટેસ્ટમાં નહીં રમે? ટીમ ઈન્ડિયાના કોચનું ચોંકાવનારું નિવેદન

એજબેસ્ટન ટેસ્ટ મેચમાં ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પર ટીમના કોચે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. માન્ચેસ્ટરમાં રમાનારી ચોથી ટેસ્ટ મેચમાં સિરાજના રમવા અંગે ટીમ ઈન્ડિયાના કોચે મોટી વાત કહી છે.

| Updated on: Jul 18, 2025 | 4:54 PM
4 / 5
ડોશેટે કહ્યું કે, આ એક લાંબો પ્રવાસ છે. તેથી બુમરાહ સાથે સિરાજના વર્કલોડને મેનેજ કરવું પણ મહત્વપૂર્ણ બની જાય છે જેથી તે ફિટ રહે અને સતત પોતાનું શ્રેષ્ઠ આપી શકે. સિરાજ છેલ્લા બે વર્ષથી સતત ટેસ્ટ મેચ રમી રહ્યો છે.

ડોશેટે કહ્યું કે, આ એક લાંબો પ્રવાસ છે. તેથી બુમરાહ સાથે સિરાજના વર્કલોડને મેનેજ કરવું પણ મહત્વપૂર્ણ બની જાય છે જેથી તે ફિટ રહે અને સતત પોતાનું શ્રેષ્ઠ આપી શકે. સિરાજ છેલ્લા બે વર્ષથી સતત ટેસ્ટ મેચ રમી રહ્યો છે.

5 / 5
2023થી ટીમ ઈન્ડિયાએ 27 ટેસ્ટ રમી છે જેમાં 24 મેચોમાં સિરાજે ભાગ લીધો હતો. આ બે વર્ષમાં, તે સૌથી વધુ ઓવર બોલિંગ કરવા મામલે વિશ્વમાં ત્રીજા નંબરે છે. તેણે 2023થી 24 ટેસ્ટની 44 ઈનિંગ્સમાં 569.4 ઓવર બોલિંગ કરી છે અને 67 વિકેટ લીધી છે. (All Photo Credit : PTI)

2023થી ટીમ ઈન્ડિયાએ 27 ટેસ્ટ રમી છે જેમાં 24 મેચોમાં સિરાજે ભાગ લીધો હતો. આ બે વર્ષમાં, તે સૌથી વધુ ઓવર બોલિંગ કરવા મામલે વિશ્વમાં ત્રીજા નંબરે છે. તેણે 2023થી 24 ટેસ્ટની 44 ઈનિંગ્સમાં 569.4 ઓવર બોલિંગ કરી છે અને 67 વિકેટ લીધી છે. (All Photo Credit : PTI)