ગુજરાતમાં ક્યાં શહેરમાં ક્યારે અને કોની સામે ટીમ ઈન્ડિયા મેચ રમશે, જાણો

ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચની ટી20 સીરિઝ રમશે. આ 5 મેચની ટી20 સીરિઝની એક મેચ રંગીલા રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે. તો ચાલો જાણો તમે ક્યારે અને ક્યાં સમયે આ ટી20 મેચ લાઈવ જોઈ શકશો.

| Updated on: Nov 04, 2024 | 4:01 PM
4 / 5
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝ રમ્યા બાદ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન ટ્રોફી રમશે. હજુ સુધી 2025 ચેમ્પિયન ટ્રોફીનું શેડ્યુલ સામે આવ્યું નથી. ઈડન ગાર્ડન, ચેન્નાઈ, રાજકોટ, પુણે અને મુંબઈમાં આ સીરિઝ રમશે.

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝ રમ્યા બાદ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન ટ્રોફી રમશે. હજુ સુધી 2025 ચેમ્પિયન ટ્રોફીનું શેડ્યુલ સામે આવ્યું નથી. ઈડન ગાર્ડન, ચેન્નાઈ, રાજકોટ, પુણે અને મુંબઈમાં આ સીરિઝ રમશે.

5 / 5
ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચની ટી20 સીરિઝની ત્રીજી મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમશે. આ મેચ ભારતીય સમયઅનુસાર 7 કલાકથી શરુ થશે. ત્યારબાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે ODI સીરિઝ રમશે.

ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચની ટી20 સીરિઝની ત્રીજી મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમશે. આ મેચ ભારતીય સમયઅનુસાર 7 કલાકથી શરુ થશે. ત્યારબાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે ODI સીરિઝ રમશે.