IND vs SA : શુભમન ગિલની ઈજા વધારે ગંભીર છે, વનડે બાદ આ મહત્વની સીરિઝથી બહાર થઈ શકે છે

ભારતીય કેપ્ટન શુભમન ગિલ ઈજાના કારણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ બીજી ટેસ્ટમાં રમશે નહી. તે સાઉથ આફ્રિકા વિરુદ્ધ વનડેની સાથે ટી20 સીરિઝમાંથી બહાર થઈ શકે છે.ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલના મેદાનમાં પાછા ફરવામાં વધુ સમય લાગી શકે છે.

| Updated on: Nov 23, 2025 | 10:37 AM
4 / 6
ફ્રેબ્રુઆરી માર્ચમાં ટી20 વર્લ્ડકપ રમાશે. આ કારણે ટી20 મેચ મહત્વની રહેશે. ગિલનું હજુ ટી20 ટીમમાં સ્થાન ફિક્સ નથી. એશિયા કપથી તે સતત આ ફોર્મેટમાં ફેલ રહ્યો છે.યશસ્વી જ્યસ્વાલ જેવા બેટ્સમેન બહાર બેઠા છે.

ફ્રેબ્રુઆરી માર્ચમાં ટી20 વર્લ્ડકપ રમાશે. આ કારણે ટી20 મેચ મહત્વની રહેશે. ગિલનું હજુ ટી20 ટીમમાં સ્થાન ફિક્સ નથી. એશિયા કપથી તે સતત આ ફોર્મેટમાં ફેલ રહ્યો છે.યશસ્વી જ્યસ્વાલ જેવા બેટ્સમેન બહાર બેઠા છે.

5 / 6
ગિલના કારણે ઓપનિંગમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થવું પડ્યું છે. ત્યારે ગિલ ટી20 સીરઝ રમશે નહી તો અનેક ફેરફાર જોવા મળી શકે છે.

ગિલના કારણે ઓપનિંગમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થવું પડ્યું છે. ત્યારે ગિલ ટી20 સીરઝ રમશે નહી તો અનેક ફેરફાર જોવા મળી શકે છે.

6 / 6
શુભમન ગિલે અત્યારસુધી ભારતીય ટીમ માટે 33 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં તેના નામે 837 રન છે. જેમાં 3 ફિફ્ટી અને એક સદી છે. ગિલની સરેરાશ 30થી નીચે છે. સિલેક્ટરોને આશા છે કે ગિલ 9 ડિસેમ્બરથી શરૂ થનારી T20 સીરિઝ માટે ફિટ થઈ જશે.

શુભમન ગિલે અત્યારસુધી ભારતીય ટીમ માટે 33 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં તેના નામે 837 રન છે. જેમાં 3 ફિફ્ટી અને એક સદી છે. ગિલની સરેરાશ 30થી નીચે છે. સિલેક્ટરોને આશા છે કે ગિલ 9 ડિસેમ્બરથી શરૂ થનારી T20 સીરિઝ માટે ફિટ થઈ જશે.