સતત બારમી ઈનિંગમાં ગિલ ફ્લોપ, ટેસ્ટ ટીમમાં પસંદગી પર ઉઠયા સવાલ

શુભમન ગિલનો ટેસ્ટ ફોર્મેટમાં લાંબા સમયથી ખરાબ સમય ચાલી રહ્યો છે. આ ખેલાડી ટેસ્ટની છેલ્લી 12 ઈનિંગ્સમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. આમ છતાં પસંદગીકારો ગિલને સતત સમર્થન આપી રહ્યા છે. જે બાદ હવે ટેસ્ટ ટીમમાં શુભમન ગિલની પસંદગી પર સવાલો ઉઠી રહ્યા છે.

| Updated on: Feb 02, 2024 | 1:27 PM
4 / 5
આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે ગિલને કયા આધારે ટીમમાં સતત તકો આપવામાં આવી રહી છે. ચાલો આપણે માની લઈએ કે હૈદરાબાદની પિચ પર ઘણો સ્પિન  હતો અને ત્યાં દરેકને બેટિંગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ વિશાખાપટ્ટનમની પીચ બેટિંગ માટે સારી હતી. છતાં, ગિલે સારી શરૂઆત મેળવીને તેની વિકેટ ફેંકી દીધી હતી.

આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે ગિલને કયા આધારે ટીમમાં સતત તકો આપવામાં આવી રહી છે. ચાલો આપણે માની લઈએ કે હૈદરાબાદની પિચ પર ઘણો સ્પિન હતો અને ત્યાં દરેકને બેટિંગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ વિશાખાપટ્ટનમની પીચ બેટિંગ માટે સારી હતી. છતાં, ગિલે સારી શરૂઆત મેળવીને તેની વિકેટ ફેંકી દીધી હતી.

5 / 5
શુભમન ગિલ લાંબા સમયથી ટેસ્ટ ફોર્મેટમાં ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, જેના કારણે તેના સ્થાનને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. અગાઉ તે ટેસ્ટમાં ઓપનિંગ કરતો હતો, પરંતુ હવે ટીમે રોહિત શર્મા સાથે યશસ્વી જયસ્વાલની જોડી બનાવી છે અને ગિલને નવું સ્થાન આપવામાં આવ્યું છે. ગિલ હજુ સુધી નંબર-3ની જવાબદારી યોગ્ય રીતે નિભાવી શક્યો નથી.

શુભમન ગિલ લાંબા સમયથી ટેસ્ટ ફોર્મેટમાં ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, જેના કારણે તેના સ્થાનને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. અગાઉ તે ટેસ્ટમાં ઓપનિંગ કરતો હતો, પરંતુ હવે ટીમે રોહિત શર્મા સાથે યશસ્વી જયસ્વાલની જોડી બનાવી છે અને ગિલને નવું સ્થાન આપવામાં આવ્યું છે. ગિલ હજુ સુધી નંબર-3ની જવાબદારી યોગ્ય રીતે નિભાવી શક્યો નથી.