
ઈન્ટરવ્યૂ દરમિયાન, સારા તેંડુલકરને એ પણ પૂછવામાં આવ્યું કે શું તેણીએ ક્યારેય તેની ભૂલો માટે તેના ભાઈ અર્જુનને દોષ આપ્યો છે. સારાએ જવાબમાં ના કહ્યું. હકીકતમાં, સારાએ સ્વીકાર્યું કે તેણી ઘણીવાર અર્જુનની ભૂલો પોતાના માથે લેતી હતી.

સારા તેંડુલકરે ખુલાસો કર્યો કે જ્યારે તેનો ભાઈ અર્જુન તેના મિત્રો સાથે હોય છે ત્યારે તેને ચીડવવાની બહુ મજા આવે છે. (PC : Instagram / Sara Tendulkar)
Published On - 4:17 pm, Wed, 15 October 25