IPL 2024 : આજે આઈપીએલની 41મી મેચ, RCB પ્લેઓફમાં પહોંચી શકે છે, બસ આ ટીમોની મદદની છે જરુર

રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુની આ સીઝનમાં અત્યારસુધી 8 મેચમાંથી 7માં હારનો સામનો કરવો પડ્યો છે. જેમાં 6માં સતત હાર બાદ એક મેચ જીતી છે. આરસીબીની ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. આજે જોવાનું રહેશે કે ટીમ કેવું પ્રદર્શન કરે છે પ્લે ઓફની રેસમાં પોતાનું સ્થાન કેવી રીતે બનાવે છે,

| Updated on: Apr 25, 2024 | 1:12 PM
4 / 6
સૌથી પહેલા આરસીબીએ તમામ 6 મેચ જીતવી પડશે. જેની શરુઆત 25 એપ્રિલથી સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચથી થશે. જો આજે ટીમ મોટા અંતરથી જીત મેળવે છે તો ટીમ માટે સારી વાત છે. જેનાથી નેટ રન રેટ સારો થશે.

સૌથી પહેલા આરસીબીએ તમામ 6 મેચ જીતવી પડશે. જેની શરુઆત 25 એપ્રિલથી સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચથી થશે. જો આજે ટીમ મોટા અંતરથી જીત મેળવે છે તો ટીમ માટે સારી વાત છે. જેનાથી નેટ રન રેટ સારો થશે.

5 / 6
 પ્લેઓફમાં પહોંચવા માટે આરસબીને 3 ટીમના સાથની પણ મદદ લેવી પડશે. આ 3 ટીમ છે રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ, જે પોઈન્ટ ટેબલમાં પહેલા, બીજા અને ત્રીજા સ્થાન પર છે. હાલમાં એવું લાગી રહ્યું છે કે, આ ત્રણેય ટીમ પ્લેઓફમાં પહોંચશે.

પ્લેઓફમાં પહોંચવા માટે આરસબીને 3 ટીમના સાથની પણ મદદ લેવી પડશે. આ 3 ટીમ છે રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ, જે પોઈન્ટ ટેબલમાં પહેલા, બીજા અને ત્રીજા સ્થાન પર છે. હાલમાં એવું લાગી રહ્યું છે કે, આ ત્રણેય ટીમ પ્લેઓફમાં પહોંચશે.

6 / 6
જો આરસીબી બાકી રહેલી તમામ મેચ જીતી જાય છે તો તેના 14 પોઈન્ટ થશે અને પ્લેઓફમાં ક્વોલિફાય કરી શકે છે. હાલમાં અન્ય ટીમના 12 કે પછી તેનાથી ઓછા પોઈન્ટ છે.

જો આરસીબી બાકી રહેલી તમામ મેચ જીતી જાય છે તો તેના 14 પોઈન્ટ થશે અને પ્લેઓફમાં ક્વોલિફાય કરી શકે છે. હાલમાં અન્ય ટીમના 12 કે પછી તેનાથી ઓછા પોઈન્ટ છે.