ઓવલ ટેસ્ટ જીત્યા બાદ મોહમ્મદ સિરાજની કમાણી વધી, BCCI તરફથી તેમને આટલા પૈસા મળશે

ઓવલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીતનો સૌથી મોટો હિરો મોહમ્મદ સિરાજ રહ્યો હતો. તેમણે આ મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી. તેમના પ્રદર્શનને લઈ બીસીસીઆઈ દ્વારા અન્ય ખેલાડીઓના મુકાબલે વધારે પૈસા આપશે.

| Updated on: Aug 05, 2025 | 10:10 AM
4 / 6
બીસીસીઆઈનો એક ખાસ નિયમ છે કે, જ્યારે કોઈપણ બોલર એક ઈનિગ્સમાં 5 થી વધારે વિકેટ લે છે. તો તેને મેચ ફીની સાથે 5 લાખ રુપિયાનું બોનસ આપવામાં આવે છે. સિરાજે બીજી ઈનિગ્સમાં પણ 5 વિકેટ લઈ આ બોનસ મેળવવાનો હકદાર બન્યો છે.

બીસીસીઆઈનો એક ખાસ નિયમ છે કે, જ્યારે કોઈપણ બોલર એક ઈનિગ્સમાં 5 થી વધારે વિકેટ લે છે. તો તેને મેચ ફીની સાથે 5 લાખ રુપિયાનું બોનસ આપવામાં આવે છે. સિરાજે બીજી ઈનિગ્સમાં પણ 5 વિકેટ લઈ આ બોનસ મેળવવાનો હકદાર બન્યો છે.

5 / 6
મોહમ્મદ સિરાજને ઓવલ ટેસ્ટમાં તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.પરંતુ ઈંગ્લેન્ડમાં પ્લેયર ઓફ ધ મેચ બનવા પર પૈસા આપવાનો નિયમ નથી.

મોહમ્મદ સિરાજને ઓવલ ટેસ્ટમાં તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.પરંતુ ઈંગ્લેન્ડમાં પ્લેયર ઓફ ધ મેચ બનવા પર પૈસા આપવાનો નિયમ નથી.

6 / 6
જેમ કે ભારતમાં સામાન્ય રીતે જોવા મળે છે. ખેલાડીને ટ્રોફી સાથે ચેક પણ આપવામાં આવે છે.(PHOTO CREDIT- PTI)

જેમ કે ભારતમાં સામાન્ય રીતે જોવા મળે છે. ખેલાડીને ટ્રોફી સાથે ચેક પણ આપવામાં આવે છે.(PHOTO CREDIT- PTI)