
પરંતુ આ મામલે હજુ સુધી કુલદીપ યાદવે સ્પષ્ટતા કરી નથી, એવી પણ ચર્ચા થઈ રહી છે કે, આ કપલ ઈંગ્લેન્ડના પ્રવાસ બાદ લગ્નના બંધનમાં બંધાશે.

કાનપુરની રહેવાસી વંશિકા જે એલઆઈસીમાં કામ કરે છે. કુલદીપ યાદવની બાળપણની ફ્રેન્ડ છે, તેની ફ્રેન્ડશીપ પ્રેમમાં પરિવર્તિત થઈ છે અને સગાઈ કરી છે.

કુલદીપ યાદવે સોશિયલ મીડિયા પર વંશિકા સાથેના ફોટો શેર કરી ચાહકોને સગાઈની જાણકારી આપી હતી. કુલદીપ યાદવે વંશિકા સાથે લખનૌમાં સગાઈ કરી હતી.