ન્યુઝીલેન્ડ સામે હાર બાદ, 170 આઈપીએલ મેચ રમનાર વિકેટ કીપરે ક્રિકેટમાંથી સંન્યાસ લીધો

ન્યુઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાને હાર મળી અને થોડી કલાકોમાં ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેનું ક્રિકેટ કરિયર 17 વર્ષનું રહ્યું છે.

| Updated on: Nov 04, 2024 | 11:19 AM
4 / 5
રિદ્ધિમાન સાહા 2021 બાદ ભારતીય ટીમથી બહાર હતો.  રિદ્ધિમાન સાહાએ આઈપીએલમાં 5 ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં ગુજરાત ટાઈટન્સ માટે છેલ્લી વખત રમ્યો છે. 5 ટીમમાંથી રમી તેમણે 170 આઈપીએલ મેચ રમી છે. જેમાં 1 સદીની સાથે 2934 રન બનાવ્યા છે. આઈપીએલ 2025 માટે સાહાને ગુજરાત ટાઈટન્સે રિટેન કર્યો નથી.

રિદ્ધિમાન સાહા 2021 બાદ ભારતીય ટીમથી બહાર હતો. રિદ્ધિમાન સાહાએ આઈપીએલમાં 5 ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં ગુજરાત ટાઈટન્સ માટે છેલ્લી વખત રમ્યો છે. 5 ટીમમાંથી રમી તેમણે 170 આઈપીએલ મેચ રમી છે. જેમાં 1 સદીની સાથે 2934 રન બનાવ્યા છે. આઈપીએલ 2025 માટે સાહાને ગુજરાત ટાઈટન્સે રિટેન કર્યો નથી.

5 / 5
આ સિવાય અહેવાલો એ પણ સામે આવ્યા છે કે તે IPL 2025ની ઓક્શનમાં ભાગ નહીં લે.

આ સિવાય અહેવાલો એ પણ સામે આવ્યા છે કે તે IPL 2025ની ઓક્શનમાં ભાગ નહીં લે.