IND vs SA: કુલદીપ યાદવ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાંથી થશે બહાર? આ છે કારણ

કુલદીપ યાદવ દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે. આ પાછળનું કારણ વ્યક્તિગત છે. જોકે, આ નિર્ણયની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

| Updated on: Nov 15, 2025 | 11:16 AM
4 / 5
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં શરૂ થશે. કુલદીપના લગ્ન મહિનાના છેલ્લા અઠવાડિયામાં છે. હવે જોવાનું એ રહ્યું કે કુલદીપ લગ્નને કારણે બીજી ટેસ્ટમાંથી બહાર રહેશે કે 30 નવેમ્બરથી શરૂ થનારી ODI શ્રેણીમાંથી.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં શરૂ થશે. કુલદીપના લગ્ન મહિનાના છેલ્લા અઠવાડિયામાં છે. હવે જોવાનું એ રહ્યું કે કુલદીપ લગ્નને કારણે બીજી ટેસ્ટમાંથી બહાર રહેશે કે 30 નવેમ્બરથી શરૂ થનારી ODI શ્રેણીમાંથી.

5 / 5
કોલકાતા ટેસ્ટમાં પહેલા દિવસે કુલદીપ યાદવે પ્રથમ ઈનિંગમાં 14 ઓવરમાં 36 રન આપીને 2 વિકેટ લીધી હતી. (PC : PTI)

કોલકાતા ટેસ્ટમાં પહેલા દિવસે કુલદીપ યાદવે પ્રથમ ઈનિંગમાં 14 ઓવરમાં 36 રન આપીને 2 વિકેટ લીધી હતી. (PC : PTI)