
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં શરૂ થશે. કુલદીપના લગ્ન મહિનાના છેલ્લા અઠવાડિયામાં છે. હવે જોવાનું એ રહ્યું કે કુલદીપ લગ્નને કારણે બીજી ટેસ્ટમાંથી બહાર રહેશે કે 30 નવેમ્બરથી શરૂ થનારી ODI શ્રેણીમાંથી.

કોલકાતા ટેસ્ટમાં પહેલા દિવસે કુલદીપ યાદવે પ્રથમ ઈનિંગમાં 14 ઓવરમાં 36 રન આપીને 2 વિકેટ લીધી હતી. (PC : PTI)