IND vs ENG : ચોથી ટેસ્ટમાંથી બહાર થશે આ ખેલાડી, ગૌતમ ગંભીર લેશે મોટો નિર્ણય

લોર્ડ્સ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ભારતીય બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયાને 22 રનથી મેચ ગુમાવવી પડી હતી. આ સાથે, ઈંગ્લેન્ડે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે. ત્રણેય મેચમાં તક મળી હોવા છતાં મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહેલા ખેલાડીને હવે ટીમની બહાર કરશે કોચ ગૌતમ ગંભીર.

| Updated on: Jul 16, 2025 | 4:57 PM
4 / 5
કરુણ નાયરને આ ટેસ્ટ શ્રેણીમાં વધુ તકો આપવામાં આવી હતી, પરંતુ તેણે નિરાશ કર્યા છે. કરુણ નાયરે ત્રણ ટેસ્ટ મેચની 6 ઈનિંગ્સમાં 21.83ની સરેરાશથી ફક્ત 131 રન બનાવ્યા છે. આમાં તેનો સર્વોચ્ચ સ્કોર 40 રન છે.

કરુણ નાયરને આ ટેસ્ટ શ્રેણીમાં વધુ તકો આપવામાં આવી હતી, પરંતુ તેણે નિરાશ કર્યા છે. કરુણ નાયરે ત્રણ ટેસ્ટ મેચની 6 ઈનિંગ્સમાં 21.83ની સરેરાશથી ફક્ત 131 રન બનાવ્યા છે. આમાં તેનો સર્વોચ્ચ સ્કોર 40 રન છે.

5 / 5
ટીમ મેનેજમેન્ટ ચોથી મેચમાં કરુણ નાયરની જગ્યાએ સાઈ સુદર્શન અથવા અભિમન્યુ ઈશ્વરનમાંથી કોઈ એકને તક આપી શકે છે. (All Photo Credit : PTI / GETTY)

ટીમ મેનેજમેન્ટ ચોથી મેચમાં કરુણ નાયરની જગ્યાએ સાઈ સુદર્શન અથવા અભિમન્યુ ઈશ્વરનમાંથી કોઈ એકને તક આપી શકે છે. (All Photo Credit : PTI / GETTY)