IND vs ENG : માતા ICUમાં, છતાં ગૌતમ ગંભીરે ઈંગ્લેન્ડ પાછા ફરવાનો નિર્ણય લીધો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 20 જૂનથી શરૂ થઈ રહેલી 5 મેચની ટેસ્ટ શ્રેણી પ્રથમ મેચ પહેલા ટીમ ઈન્ડિયાનો હેડ કોચ ગૌતમ ગંભીર ઈંગ્લેન્ડ પરત ફરશે. ગંભીરની માતાને 11 જૂને હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ ગંભીર ઈંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત પાછો ફર્યો હતો. હવે તે ફરીથી ઈંગ્લેન્ડ પાછો ફરી રહ્યો છે અને પહેલઈ ટેસ્ટ પહેલા ટીમ સાથે જોડાશે.

| Updated on: Jun 16, 2025 | 4:35 PM
4 / 5
ગંભીરની માતા સીમા ગંભીરને 11 જૂને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમાચાર મળ્યા બાદ તુરંત ગંભીર ભારત પાછો ફર્યો. ગંભીરની માતા હજુ ICUમાં છે, છતાં તેણે ઈંગ્લેન્ડ પાછા ફરવાનો નિર્ણય લીધો છે.

ગંભીરની માતા સીમા ગંભીરને 11 જૂને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમાચાર મળ્યા બાદ તુરંત ગંભીર ભારત પાછો ફર્યો. ગંભીરની માતા હજુ ICUમાં છે, છતાં તેણે ઈંગ્લેન્ડ પાછા ફરવાનો નિર્ણય લીધો છે.

5 / 5
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણી 20 જૂનથી શરૂ થઈ રહી છે. આ પ્રવાસ ટીમ ઈન્ડિયાના નવા ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં હેડિંગ્લીથી શરૂ થશે. હેડિંગ્લી ખાતે પહેલી ટેસ્ટ રમતા પહેલા ટીમ ઈન્ડિયા બે પ્રેક્ટિસ મેચો પણ રમશે. (All Photo Credit : PTI)

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણી 20 જૂનથી શરૂ થઈ રહી છે. આ પ્રવાસ ટીમ ઈન્ડિયાના નવા ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં હેડિંગ્લીથી શરૂ થશે. હેડિંગ્લી ખાતે પહેલી ટેસ્ટ રમતા પહેલા ટીમ ઈન્ડિયા બે પ્રેક્ટિસ મેચો પણ રમશે. (All Photo Credit : PTI)