Yashasvi Jaiswal: સદી ફટકારતા પહેલા યશસ્વી જયસ્વાલને ચાલુ મેચમાં મસાજ કરાવવો પડ્યો, આ છે કારણ

યશસ્વી જયસ્વાલે લીડ્સ ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો. આ ખેલાડીએ 144 બોલમાં સદી ફટકારી અને તે પાંચમી વખત ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારવામાં સફળ રહ્યો. જોકે, આ સદી પહેલા જયસ્વાલને મસાજ કરાવવો પડ્યો, જાણો કારણ.

| Updated on: Jun 20, 2025 | 9:56 PM
4 / 5
જયસ્વાલને ફરીથી માલિશ કરાવવી પડી અને તેને કેળું પણ ખાધું. એવું કહેવામાં આવ્યું કે તેમના શરીરમાં પોટેશિયમ અને મેગ્નેશિયમની ઉણપ હતી જેના કારણે તેના હાથમાં ખેંચાણ આવી રહી હતી.

જયસ્વાલને ફરીથી માલિશ કરાવવી પડી અને તેને કેળું પણ ખાધું. એવું કહેવામાં આવ્યું કે તેમના શરીરમાં પોટેશિયમ અને મેગ્નેશિયમની ઉણપ હતી જેના કારણે તેના હાથમાં ખેંચાણ આવી રહી હતી.

5 / 5
જોકે, હાથમાં ખેંચાણને કારણે જયસ્વાલ ગભરાયો નહીં અને આપોતાની ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી ફટકારી. યશસ્વી જયસ્વાલે 144 બોલમાં સદી પૂરી કરી. જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે ત્રીજી સદી ફટકારી હતી. (All Photo Credit : PTI / X)

જોકે, હાથમાં ખેંચાણને કારણે જયસ્વાલ ગભરાયો નહીં અને આપોતાની ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી ફટકારી. યશસ્વી જયસ્વાલે 144 બોલમાં સદી પૂરી કરી. જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે ત્રીજી સદી ફટકારી હતી. (All Photo Credit : PTI / X)