
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં 3 ફેરફાર કરવામાં આવ્યા છે. રવિન્દ્ર જાડેજાની જગ્યાએ કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તીની જગ્યાએ વોશિંગ્ટન સુંદર અને શમીની જગ્યાએ અર્શદીપ સિંહને તક મળી છે.

રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ ત્રીજી વનડેમાં ટીમ ઇન્ડિયાની આવી છે પ્લેઇંગ ઇલેવન

રોહિત માટે અમદાવાદમાં રન બનાવવા મુશ્કેલ કાર્ય નથી. આ પહેલા ત્યાં રમાયેલી 7 મેચોમાં તેમનો સરેરાશ 50.57 આ વાતનો મોટો પુરાવો છે. અમદાવાદમાં તેના કુલ 354 રન છે, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 95 રન છે.

ભારત અને ઇંગ્લેંડ વચ્ચે યોજાવનાર વનડે મેચનો મામલે ટ્રાફિક વિભાગ દ્વારા સ્ટેડિયમની આસપાસના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
Published On - 1:19 pm, Wed, 12 February 25