BCCIએ શ્રેયસ અય્યરને સોંપી મોટી જવાબદારી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા મળ્યું મોટું ઈનામ

ઓસ્ટ્રેલિયા સામે 19 ઓક્ટોબરથી શરૂ થનારી ODI અને T20I શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલીએ અને રોહિત શર્માને ટીમમાં સ્થાન મળ્યું છે. નવા કેપ્ટનની પણ જાહેરાત કરવામાં આવી છે. સાથે જ અનુભવી બેટ્સમેન શ્રેયસ અય્યરને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

| Updated on: Oct 04, 2025 | 4:25 PM
4 / 5
શ્રેયસ અય્યરે અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા માટે 70 વનડે રમી છે.અય્યરે  65 ઈનિંગ્સમાં 48.22ની સરેરાશથી 2845 રન બનાવ્યા છે, જેમાં પાંચ સદી અને 22 અડધી સદી સામેલ છે.

શ્રેયસ અય્યરે અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા માટે 70 વનડે રમી છે.અય્યરે 65 ઈનિંગ્સમાં 48.22ની સરેરાશથી 2845 રન બનાવ્યા છે, જેમાં પાંચ સદી અને 22 અડધી સદી સામેલ છે.

5 / 5
શ્રેયસ અય્યરે ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પાંચ મેચમાં 48.60ની સરેરાશથી 243 રન બનાવ્યા હતા, જેમાં બે અડધી સદી સામેલ છે. અય્યર ટુર્નામેન્ટમાં બીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. (All Photo Credit : PTI / GETTY)

શ્રેયસ અય્યરે ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પાંચ મેચમાં 48.60ની સરેરાશથી 243 રન બનાવ્યા હતા, જેમાં બે અડધી સદી સામેલ છે. અય્યર ટુર્નામેન્ટમાં બીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. (All Photo Credit : PTI / GETTY)

Published On - 4:25 pm, Sat, 4 October 25