Champions Trophy 2025 : ટીમ ઈન્ડિયા દુબઈ પહોંચતાની સાથે જ ICCએ મોટી જાહેરાત કરી, ચાહકોનું મોટું ટેન્શન સમાપ્ત થયું

ચેમ્પિયન ટ્રોફી 2025 માટે ભારતીય ટીમ દુબઈ પહોંચી ચૂકી છે. આ ટૂર્નામેન્ટમાં તે પોતાના અભિયાનની શરુઆત 20 ફેબ્રુઆરીના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ રમી કરશે.આ પહેલા આઈસીસીએ એક મોટો નિર્ણય લીધો છે. જે ક્રિકેટના ચાહકો માટે ગુડ ન્યુઝ છે.

| Updated on: Feb 16, 2025 | 12:16 PM
4 / 5
 પરંતુ ચાહકોએ ફેબ્રુઆરીની શરુઆતમાં તમામ ટિકિટ ઓનલાઈન અને સીધી સેન્ટર પરથી ખરીદી લીધી હતી. જેમાં કેટલાક ચાહકો ખાલી હાથ રહ્યા હતા. હવે આઈસીસીએ ટીમ ઈન્ડિયાની મેચ માટે  વધારાની ટિકિટ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરવામાં આવી છે.

પરંતુ ચાહકોએ ફેબ્રુઆરીની શરુઆતમાં તમામ ટિકિટ ઓનલાઈન અને સીધી સેન્ટર પરથી ખરીદી લીધી હતી. જેમાં કેટલાક ચાહકો ખાલી હાથ રહ્યા હતા. હવે આઈસીસીએ ટીમ ઈન્ડિયાની મેચ માટે વધારાની ટિકિટ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરવામાં આવી છે.

5 / 5
ચાહકો માટે 16 ફેબ્રુઆરીના રોજ બપોરે 1.30 વાગ્યાથી વધારાની ટિકિટ ઉપલબ્ધ થશે. આ સમય દરમિયાન, ક્રિકેટ ચાહકો ટીમ ઈન્ડિયાની તમામ ગ્રુપ સ્ટેજ મેચોની ટિકિટ ખરીદી શકશે.

ચાહકો માટે 16 ફેબ્રુઆરીના રોજ બપોરે 1.30 વાગ્યાથી વધારાની ટિકિટ ઉપલબ્ધ થશે. આ સમય દરમિયાન, ક્રિકેટ ચાહકો ટીમ ઈન્ડિયાની તમામ ગ્રુપ સ્ટેજ મેચોની ટિકિટ ખરીદી શકશે.