IND vs ENG : ધુમ્મસને કારણે ઈંગ્લેન્ડ પહેલી T20 હાર્યું ? ભારતની જીત પર ઈંગ્લિશ ખેલાડીનું વિવાદિત નિવેદન

ભારતીય ટીમે પ્રથમ T20માં ઈંગ્લેન્ડને એકતરફી રીતે હરાવ્યું હતું. કોલકાતામાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડની બેટિંગ નિષ્ફળ ગઈ અને પરિણામે તેની ટીમ 7 વિકેટે હારી ગઈ. આગામી મેચ ચેન્નાઈમાં છે અને આ પહેલા ઈંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુકે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

| Updated on: Jan 24, 2025 | 8:36 PM
4 / 5
સવાલ એ છે કે જો સ્મોગના કારણે ઈંગ્લેન્ડના બેટ્સમેનો બોલ જોઈ શકતા ન હતા તો જોસ બટલરે કેવી રીતે રન બનાવ્યા અને અભિષેક શર્માએ તોફાની ઈનિંગ્સ કેવી રીતે રમી? શું તેઓ બોલને જોયા વગર બેટિંગ કરે છે?

સવાલ એ છે કે જો સ્મોગના કારણે ઈંગ્લેન્ડના બેટ્સમેનો બોલ જોઈ શકતા ન હતા તો જોસ બટલરે કેવી રીતે રન બનાવ્યા અને અભિષેક શર્માએ તોફાની ઈનિંગ્સ કેવી રીતે રમી? શું તેઓ બોલને જોયા વગર બેટિંગ કરે છે?

5 / 5
હવે જ્યારે બ્રુકે ચેન્નાઈના હવામાન અંગે નિવેદન આપ્યું છે, ત્યારે બીજી T20માં ઈંગ્લેન્ડની ટીમ કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે. હવે જો ચેન્નાઈમાં પણ ઈંગ્લેન્ડની ટીમનો પરાજય થશે તો બ્રુકનો શું જવાબ હશે તે જોવું રહ્યું. (All Photo Credit : PTI)

હવે જ્યારે બ્રુકે ચેન્નાઈના હવામાન અંગે નિવેદન આપ્યું છે, ત્યારે બીજી T20માં ઈંગ્લેન્ડની ટીમ કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે. હવે જો ચેન્નાઈમાં પણ ઈંગ્લેન્ડની ટીમનો પરાજય થશે તો બ્રુકનો શું જવાબ હશે તે જોવું રહ્યું. (All Photo Credit : PTI)

Published On - 8:33 pm, Fri, 24 January 25