ફિલ્મ ‘Saiyaara’માં અભિનેત્રી કઈ બીમારીથી પીડિત છે, જાણો તેનાથી બચવાના ઉપાયો

સ્વાસ્થ સાથે જોડાયેલી એક સમસ્યા બોલિવુડની સુપરહિટ ફિલ્મ સૈયારામાં દેખાડવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અનીત પદ્દા અને વાણી બત્રાને ભૂલવાની બીમારી હોય છે. તો ચાલો આ વિશે આજે આપણે વિસ્તારથી જાણીએ.

| Updated on: Jul 29, 2025 | 1:15 PM
4 / 7
આ લેખમાં આપણે સમજીશું કે, અલ્ઝાઈમર શું છે? તેના શરૂઆતના અને ગંભીર લક્ષણો શું છે અને તે આપણા મગજને કેવી રીતે અસર કરે છે?

આ લેખમાં આપણે સમજીશું કે, અલ્ઝાઈમર શું છે? તેના શરૂઆતના અને ગંભીર લક્ષણો શું છે અને તે આપણા મગજને કેવી રીતે અસર કરે છે?

5 / 7
અલ્ઝાઇમર એક પ્રકારની માનસિક બીમારી છે જેમાં વ્યક્તિ ધીમે ધીમે યાદશક્તિ, વિચારવાની અને ઓળખવાની ક્ષમતા ગુમાવવા લાગે છે. તે માત્ર ભૂલી જવાનો રોગ નથી, પરંતુ મગજના કોષોને અસર કરવાથી થતો ન્યુરોડિજનરેટિવ ડિસઓર્ડર છે. એટલે કે, માનસિક ક્ષમતાઓમાં ધીમે ધીમે ઘટાડો થાય છે.

અલ્ઝાઇમર એક પ્રકારની માનસિક બીમારી છે જેમાં વ્યક્તિ ધીમે ધીમે યાદશક્તિ, વિચારવાની અને ઓળખવાની ક્ષમતા ગુમાવવા લાગે છે. તે માત્ર ભૂલી જવાનો રોગ નથી, પરંતુ મગજના કોષોને અસર કરવાથી થતો ન્યુરોડિજનરેટિવ ડિસઓર્ડર છે. એટલે કે, માનસિક ક્ષમતાઓમાં ધીમે ધીમે ઘટાડો થાય છે.

6 / 7
હાલમાં અલ્ઝાઇમરનો કોઈ કાયમી ઈલાજ નથી, પરંતુ શરૂઆતના તબક્કામાં દવાઓ અને ઉપચાર દ્વારા તેની અસરો ધીમી કરી શકાય છે. પરિવારનો સહયોગ, દર્દી માટે સ્થિર વાતાવરણ અને નિયમિત સંભાળ ખૂબ જ મહત્વપૂર્ણ છે. માનસિક અને શારીરિક રીતે સક્રિય રહેવાથી પણ આ રોગનું જોખમ ઘટાડી શકાય છે.

હાલમાં અલ્ઝાઇમરનો કોઈ કાયમી ઈલાજ નથી, પરંતુ શરૂઆતના તબક્કામાં દવાઓ અને ઉપચાર દ્વારા તેની અસરો ધીમી કરી શકાય છે. પરિવારનો સહયોગ, દર્દી માટે સ્થિર વાતાવરણ અને નિયમિત સંભાળ ખૂબ જ મહત્વપૂર્ણ છે. માનસિક અને શારીરિક રીતે સક્રિય રહેવાથી પણ આ રોગનું જોખમ ઘટાડી શકાય છે.

7 / 7
 Disclaimer : આ લેખ ફક્ત સામાન્ય માહિતી માટે છે. તે કોઈપણ રીતે કોઈપણ દવા અથવા સારવારનો વિકલ્પ હોઈ શકે નહીં. વધુ માહિતી માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

Disclaimer : આ લેખ ફક્ત સામાન્ય માહિતી માટે છે. તે કોઈપણ રીતે કોઈપણ દવા અથવા સારવારનો વિકલ્પ હોઈ શકે નહીં. વધુ માહિતી માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.