ઉર્ફી જાવેદનો ખુલાસો, યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા બાદ ધનશ્રી વર્મા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી

ધનશ્રી વર્માના ચર્ચામાં છે. તેના ઈન્ડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા થયા છે. સોશિયલ મીડિયા પર મોટાભાગના લોકો ધનશ્રી વર્માને દોષ આપી રહ્યા છે. આ વચ્ચે ઉર્ફી જાવેદે તેનો સપોર્ટ કર્યો હતો. ત્યારબાદ તેનો આભાર માન્યો હતો.

| Updated on: Mar 09, 2025 | 3:14 PM
4 / 5
આ દરમિયાન ઉર્ફીએ તેને સપોર્ટ કર્યો. આ માટે તેણે ઉર્ફીનો આભાર માન્યો, જે 'બિગ બોસ'ની સ્પર્ધક રહી ચૂકી છે. ઉર્ફીએ એ પણ જણાવ્યું કે ધનશ્રી તેના જીવનના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે.

આ દરમિયાન ઉર્ફીએ તેને સપોર્ટ કર્યો. આ માટે તેણે ઉર્ફીનો આભાર માન્યો, જે 'બિગ બોસ'ની સ્પર્ધક રહી ચૂકી છે. ઉર્ફીએ એ પણ જણાવ્યું કે ધનશ્રી તેના જીવનના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે.

5 / 5
ઉર્ફીએ કહ્યું, 'મેં તેના સમર્થનમાં એક સ્ટોરી પોસ્ટ કરી કારણ કે મને લાગ્યું કે તેની સાથે ખૂબ જ  ખોટું વર્તન કરવામાં આવી રહ્યું છે. તેણે મારો સંપર્ક કર્યો અને સપોર્ટ માટે આભાર માન્યો. તે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી.

ઉર્ફીએ કહ્યું, 'મેં તેના સમર્થનમાં એક સ્ટોરી પોસ્ટ કરી કારણ કે મને લાગ્યું કે તેની સાથે ખૂબ જ ખોટું વર્તન કરવામાં આવી રહ્યું છે. તેણે મારો સંપર્ક કર્યો અને સપોર્ટ માટે આભાર માન્યો. તે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી.