
કપિરાજને ભોજન આપવાની શરુઆત અંજનેયા નામી સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. ટ્રસ્ટનું મુખ્ય કામ જગતગુરુ સ્વામી રાધવાચાર્ય જીએ જ્યારે અક્ષયકુમારને આ પુણ્ય કામમાં સામલે થવાનું કહ્યું તો તેમણે હા કહી દીધું અને 1 કરોડ રુપિયાનું દાન આપ્યું હતુ.

અભિનેતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર હાલમાં ફિલ્મ ખેલ ખેલમાં જોવા મળ્યો હતો. 1 નેવમ્બરના રોજ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંધમ અગેન રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષયકુમાર સૂર્યવંશીના પાત્રમાં કેમિયો કરતા જોવા મળશે.