અક્ષય કુમારે અયોધ્યાના કપિરાજ માટે કરોડો રૂપિયાનું દાન કર્યું, માતા-પિતા અને સસરાના નામે મોટું દાન કર્યું

Akshay Kumar Donation બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે અયોધ્યાના કપિરાજ માટે 1 કરોડ રુપિયાનું દાન કર્યું છે. અભિનેતાએ આ મોટું દાન પોતાના નામે નહિ પરંતુ માતા-પિતા અને સસરા રાજેશ ખન્નાના નામ પર કર્યું છે.

| Updated on: Oct 30, 2024 | 12:30 PM
4 / 5
કપિરાજને ભોજન આપવાની શરુઆત અંજનેયા નામી સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. ટ્રસ્ટનું મુખ્ય કામ જગતગુરુ સ્વામી રાધવાચાર્ય જીએ જ્યારે અક્ષયકુમારને આ પુણ્ય કામમાં સામલે થવાનું કહ્યું તો તેમણે હા કહી દીધું અને 1 કરોડ રુપિયાનું દાન આપ્યું હતુ.

કપિરાજને ભોજન આપવાની શરુઆત અંજનેયા નામી સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. ટ્રસ્ટનું મુખ્ય કામ જગતગુરુ સ્વામી રાધવાચાર્ય જીએ જ્યારે અક્ષયકુમારને આ પુણ્ય કામમાં સામલે થવાનું કહ્યું તો તેમણે હા કહી દીધું અને 1 કરોડ રુપિયાનું દાન આપ્યું હતુ.

5 / 5
અભિનેતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર હાલમાં ફિલ્મ ખેલ ખેલમાં જોવા મળ્યો હતો. 1 નેવમ્બરના રોજ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંધમ અગેન રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષયકુમાર સૂર્યવંશીના પાત્રમાં કેમિયો કરતા જોવા મળશે.

અભિનેતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર હાલમાં ફિલ્મ ખેલ ખેલમાં જોવા મળ્યો હતો. 1 નેવમ્બરના રોજ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંધમ અગેન રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષયકુમાર સૂર્યવંશીના પાત્રમાં કેમિયો કરતા જોવા મળશે.