1 વર્ષના બાળકને 1 માસથી હતી શરદી-ખાંસી, અન્નનળી તપાસતા થયો ચોંકાવનારો ખુલાસો, જુઓ Photo

મધ્ય પ્રદેશના 1 વર્ષના બાળકને છેલ્લા 1 મહિનાથી શરદીની તકલીફ હતી, જેને કારણે તેને વડોદરા સારવાર માટે લવાયો. શરદી-ખાંસી દૂર ન થઈ, ત્યારે SSGમાં તપાસ કરતાં ચોંકાવનારી વાત સામે આવી. 

| Edited By: | Updated on: Feb 19, 2025 | 6:15 PM
4 / 5
બાળકની તકલીફને 30 દિવસથી વધારે સમય થઈ જવા છતાં કોઈ સુધારો ન થતાં આખરે માતા-પિતા તેને લઈને સયાજી હોસ્પિટલમાં આવ્યાં હતાં. જ્યાં નિદાન આવ્યું હતું કે, બાળકની અન્નનળીમાં સિંગોડાની છાલ ચોંટી ગઈ છે, જેથી તે કંઈ ખાઈ શકતું નથી.

બાળકની તકલીફને 30 દિવસથી વધારે સમય થઈ જવા છતાં કોઈ સુધારો ન થતાં આખરે માતા-પિતા તેને લઈને સયાજી હોસ્પિટલમાં આવ્યાં હતાં. જ્યાં નિદાન આવ્યું હતું કે, બાળકની અન્નનળીમાં સિંગોડાની છાલ ચોંટી ગઈ છે, જેથી તે કંઈ ખાઈ શકતું નથી.

5 / 5
નિદાન થતાં સયાજી હોસ્પિટલના ડો. રંજન ઐયરના માર્ગદર્શન હેઠળ 2 તબીબોએ બાળકની ઇસોફેગોસ્કોપી કરીને શિંગોડાની છાલ બહાર કાઢી હતી. બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાં રજા અપાઈ હતી.

નિદાન થતાં સયાજી હોસ્પિટલના ડો. રંજન ઐયરના માર્ગદર્શન હેઠળ 2 તબીબોએ બાળકની ઇસોફેગોસ્કોપી કરીને શિંગોડાની છાલ બહાર કાઢી હતી. બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાં રજા અપાઈ હતી.

Published On - 6:10 pm, Wed, 19 February 25