કેનેડાના ઓન્ટારિયોના કિંગ્સટન શહેરમાં નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, જુઓ તસવીરો

આજે સમગર ભારત ભરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ જિલ્લા અને શહેરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કેનેડા પણ આમાંથી બાકાત નથી રહ્યું. કેનેડાના ઓન્ટારિયોના કિંગ્સટન શહેરમાં રથયાત્રા નીકળી હતી જેમાં કેનેડામાં રહેતા ભારતીયો મોટી સંખ્યામાં જોડાયા હતા.

| Edited By: | Updated on: Jul 07, 2024 | 8:49 PM
4 / 5
વિદેશમાં રહેતા તમામ ભારતીય પરિવારજનોએ હર્ષોલ્લાસથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો લાભ લીધો હતો.

વિદેશમાં રહેતા તમામ ભારતીય પરિવારજનોએ હર્ષોલ્લાસથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો લાભ લીધો હતો.

5 / 5
કેનેડાના રસ્તા પર નિલળેલી આ યાત્રામાં બાળકો વડીલોથી લઈ તમામ વૃદ્ધો પણ જોડાયા હતા અને કેનેડામાં ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું.

કેનેડાના રસ્તા પર નિલળેલી આ યાત્રામાં બાળકો વડીલોથી લઈ તમામ વૃદ્ધો પણ જોડાયા હતા અને કેનેડામાં ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું.