IND vs PAK War: યુદ્ધ દરમિયાન કોઈ ભારતીયના હાથે દુશ્મન દેશના સૈનિકનુ મોત થઈ જાય તો શુ હત્યાનો ગુનો લાગે ? જાણો

ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ત્યારે ભારત સરકારે દેશમાં મોક ડ્રીલ કરવાનો પણ આદેશ આપ્યો છે. ત્યારે સ્વાભાવિક રીતે આપણા મનમાં એવો પ્રશ્ન થાય કે જો યુદ્ધમાં સૈનિકને મારી નાખવામાં આવે તો તેના પર હત્યાનો ગુનો નોંધાય કે નહીં.

| Updated on: May 06, 2025 | 1:17 PM
4 / 6
જો વ્યક્તિ નાગરિક હોય ત્યારે વધારે જટિલ બને છે. જો હોમગાર્ડ, ટેરિટોરિયલ આર્મી સહિતના લોકો સંગઠિત થઈને યુદ્ધ કરી રહ્યાં છે. ત્યારે તેમને લડવૈયા ગણવામાં આવે છે. તેને હત્યાનો દોષી ઠેરવવામાં આવતો નથી.

જો વ્યક્તિ નાગરિક હોય ત્યારે વધારે જટિલ બને છે. જો હોમગાર્ડ, ટેરિટોરિયલ આર્મી સહિતના લોકો સંગઠિત થઈને યુદ્ધ કરી રહ્યાં છે. ત્યારે તેમને લડવૈયા ગણવામાં આવે છે. તેને હત્યાનો દોષી ઠેરવવામાં આવતો નથી.

5 / 6
પરંતુ જો કોઈ સત્તાવાર લશ્કરી ઓળખ અથવા સરકારના આદેશ વિના દુશ્મન સૈનિકને મારી નાખવામાં આવે છે.

પરંતુ જો કોઈ સત્તાવાર લશ્કરી ઓળખ અથવા સરકારના આદેશ વિના દુશ્મન સૈનિકને મારી નાખવામાં આવે છે.

6 / 6
આ ઉપરાંત કાયદેસર યુદ્ધની જાહેરાત ન  થઈ હોય ત્યારે દુશ્મન સૈનિકને મારી નાખે તો તેના પર કાર્યવાહી કરવામાં આવે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

આ ઉપરાંત કાયદેસર યુદ્ધની જાહેરાત ન થઈ હોય ત્યારે દુશ્મન સૈનિકને મારી નાખે તો તેના પર કાર્યવાહી કરવામાં આવે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)