તમારી ટ્રેનની ટિકિટ પર તમારા પરિવારની કોઈ વ્યક્તિ મુસાફરી કરી શકે ? જાણો શું છે રેલવેનો નિયમ
ભારતીય રેલવેમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. લાંબા અંતરની મુસાફરી માટે ટ્રેનની મુસાફરી ઘણી સસ્તી છે. રેલ્વે દ્વારા ટ્રેનમાં મુસાફરી કરવા માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. આવો જ એક નિયમ છે ટિકિટ ટ્રાન્સફરનો. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, જો તમારે કોઈ કારણસર તમારી ટિકિટ પર પરિવારના અન્ય સભ્યને મુસાફરી કરવી હોય તો કરી શકે.