Breaking News : જાપાનના એમ્બેસેડર ટીમ ઈન્ડિયાને મળ્યા, ઐતિહાસિક મેચને નવું નામ આપ્યું

India vs Japan Cricket match : ભારત અને જાપાન વચ્ચે સુઝુકી કપ રમાશે. જેના હેઠળ માત્ર એક ટી20 મેચ રમાશે. જાપાનના એમ્બેસેડરે આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી.

| Updated on: Sep 17, 2026 | 10:01 AM
1 / 7
ભારત અને જાપાન વચ્ચે 22 સપ્ટેમ્બરના રોજ ઐતિહાસિક ટી20 મેચ રમાશે.

ભારત અને જાપાન વચ્ચે 22 સપ્ટેમ્બરના રોજ ઐતિહાસિક ટી20 મેચ રમાશે.

2 / 7
આ મેચ જાપાનના સાનોમાં રમાશે. મેચ પહેલા ભારતમાં જાપાનના એમ્બેસેડર કેઈચીએ ટીમ ઈન્ડિયા સાથે મુલાકાત કરી હતી.

આ મેચ જાપાનના સાનોમાં રમાશે. મેચ પહેલા ભારતમાં જાપાનના એમ્બેસેડર કેઈચીએ ટીમ ઈન્ડિયા સાથે મુલાકાત કરી હતી.

3 / 7
ભારત અને જાપાન વચ્ચે રમાનારી આ મેચમને સુઝુકી કપ આપવામાં આવ્યું છે પરંતુ ટીમ ઈન્ડિયા સાથે મુલાકાત પછી  આનો કેઈચીએ એક એવું નામ આપ્યું, જેમણે સોશિયલ મીડિયા દોસ્તીની નવી ઈનિગ સંબોધી છે.

ભારત અને જાપાન વચ્ચે રમાનારી આ મેચમને સુઝુકી કપ આપવામાં આવ્યું છે પરંતુ ટીમ ઈન્ડિયા સાથે મુલાકાત પછી આનો કેઈચીએ એક એવું નામ આપ્યું, જેમણે સોશિયલ મીડિયા દોસ્તીની નવી ઈનિગ સંબોધી છે.

4 / 7
ભારત અને જાપાન પહેલી વખતે ક્રિકેટના મેદાન પર આમને સામને થશે. તો શું આ મેચ ઐતિહાસિક છે. આ મેચ ભારત અને જાપાનની કૂટનિતિક સંબંધોના 75મા વર્ષગાંઠ પુરા થવાના પર રમાશે.

ભારત અને જાપાન પહેલી વખતે ક્રિકેટના મેદાન પર આમને સામને થશે. તો શું આ મેચ ઐતિહાસિક છે. આ મેચ ભારત અને જાપાનની કૂટનિતિક સંબંધોના 75મા વર્ષગાંઠ પુરા થવાના પર રમાશે.

5 / 7
રમતગમતના ક્ષેત્રમાં ભારત-જાપાન સહયોગ વધારવા માટે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તકાઈચીએ આ વર્ષની શરૂઆતમાં એક ખાસ બેઠક દરમિયાન "સ્પોર્ટ 75" પહેલ શરૂ કરી હતી. આ T20 મેચ તે દિશામાં પહેલું પગલું છે.

રમતગમતના ક્ષેત્રમાં ભારત-જાપાન સહયોગ વધારવા માટે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તકાઈચીએ આ વર્ષની શરૂઆતમાં એક ખાસ બેઠક દરમિયાન "સ્પોર્ટ 75" પહેલ શરૂ કરી હતી. આ T20 મેચ તે દિશામાં પહેલું પગલું છે.

6 / 7
ભારત અને જાપાન વચ્ચે 22 સપ્ટેમ્બરના રોજ મેચ ભારતીય સમયઅનુસાર સવારે સાડા 9 કલાકે રમાશે.

ભારત અને જાપાન વચ્ચે 22 સપ્ટેમ્બરના રોજ મેચ ભારતીય સમયઅનુસાર સવારે સાડા 9 કલાકે રમાશે.

7 / 7
India vs Japaબીસીસીઆઈના અધ્યક્ષ મિથુન મન્હાસે કહ્યું કે, આ મેચ દ્વારા ક્રિકેટના નવા ચાહકો સાથે જોડાઈ શકે છે.n

India vs Japaબીસીસીઆઈના અધ્યક્ષ મિથુન મન્હાસે કહ્યું કે, આ મેચ દ્વારા ક્રિકેટના નવા ચાહકો સાથે જોડાઈ શકે છે.n

Published On - 10:01 am, Thu, 17 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.