Breaking News : કાશ્મીરના રાજૌરીમાં સૈન્યના વાહન પર ગોળીઓનો વરસાદ, સેના એલર્ટ

પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરમાં સતત આતંકી પ્રવૃતિને વેગ આપવામાં આવી રહ્યો છે અથવા તો સરહદ ઉપર ગોળીબાર કરીને યુદ્ધવિરામની સ્થિતિનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આજે બુધવારે કાશ્મીરના રાજૌરીમાં LOC પારથી ભારતીય ક્ષેત્રમાં ગોળીબાર થયો હતો, આ ગોળીબારમાં ભારતીય સૈન્યના વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઘટના બાદ સૈન્ય એલર્ટ થઈ ગયુ છે. વધારાનો ફોર્સ બોલાવી લઈને ગોળીબારના નજીકના સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામા આવી રહ્યો છે.

| Edited By: | Updated on: Feb 26, 2025 | 5:05 PM
4 / 5
પાકિસ્તાન નિયંત્રણ રેખા પર તણાવ વધારવા માટે સતત ષડયંત્ર રચી રહ્યું છે. તાજેતરના દિવસોમાં એલઓસી પર મોટાપાયે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. બુધવારે રાજૌરીમાં ભારતીય વિસ્તારમાં એલઓસી પારથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ભારતે પણ પાકિસ્તાનની આ નાપાક હરકતનો જવાબ આપ્યો હતો. આ પહેલા પુંછ સેક્ટરમાં ભારતીય ચોકીઓને નિશાન બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

પાકિસ્તાન નિયંત્રણ રેખા પર તણાવ વધારવા માટે સતત ષડયંત્ર રચી રહ્યું છે. તાજેતરના દિવસોમાં એલઓસી પર મોટાપાયે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. બુધવારે રાજૌરીમાં ભારતીય વિસ્તારમાં એલઓસી પારથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ભારતે પણ પાકિસ્તાનની આ નાપાક હરકતનો જવાબ આપ્યો હતો. આ પહેલા પુંછ સેક્ટરમાં ભારતીય ચોકીઓને નિશાન બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

5 / 5
ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ નિયંત્રણ રેખા પર સતત નજર રાખી રહી છે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પાકિસ્તાન સતત ભારત વિરુદ્ધ ષડયંત્ર રચે છે, પરંતુ ભારતના બહાદુર સૈન્ય જવાનો દરેક વખતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપે છે અને દરેક વખતે પાકિસ્તાનને હારનો સામનો કરવો પડે છે.

ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ નિયંત્રણ રેખા પર સતત નજર રાખી રહી છે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પાકિસ્તાન સતત ભારત વિરુદ્ધ ષડયંત્ર રચે છે, પરંતુ ભારતના બહાદુર સૈન્ય જવાનો દરેક વખતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપે છે અને દરેક વખતે પાકિસ્તાનને હારનો સામનો કરવો પડે છે.

Published On - 4:08 pm, Wed, 26 February 25