મગજને નિયંત્રિત કરે છે આ 7 સુપર ફૂડ, જાણો શક્તિ વધારવા માટે ઘરેલુ રીત

મગજની નબળાઇ યાદશક્તિને ધીમી કરે છે. આવા લોકોની કઈક નવું શીખવાની ક્ષમતા પણ ઘટી જાય છે. આ સમસ્યાઓને દૂર કરવા અને મગજની શક્તિ વધારવા માટે 7 હેલ્ધી ફૂડ્સનું સેવન કરવું જોઈએ. આ તમારા મગજના સ્વાસ્થ્ય માટે સારા છે.

| Updated on: Mar 11, 2024 | 6:31 PM
4 / 9
લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન A, વિટામિન K અને આયર્ન હોય છે. આ પોષક તત્ત્વો તમારા મગજના કોષોને વિકસાવવામાં મદદ કરે છે જે તમારી વિચારવાની અને યાદ રાખવાની ક્ષમતામાં અનેકગણો વધારો કરે છે. (Photo - Canva)

લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન A, વિટામિન K અને આયર્ન હોય છે. આ પોષક તત્ત્વો તમારા મગજના કોષોને વિકસાવવામાં મદદ કરે છે જે તમારી વિચારવાની અને યાદ રાખવાની ક્ષમતામાં અનેકગણો વધારો કરે છે. (Photo - Canva)

5 / 9
નારંગી ખાવાથી મગજની શક્તિ વધે છે. વિટામિન સી ન્યુરોટ્રાન્સમીટરનું ઉત્પાદન વધારે છે. સેરોટોનિન અને ડોપામાઇન તમારા જ્ઞાનાત્મક કાર્યને નિયંત્રિત કરે છે. (Photo - Canva)

નારંગી ખાવાથી મગજની શક્તિ વધે છે. વિટામિન સી ન્યુરોટ્રાન્સમીટરનું ઉત્પાદન વધારે છે. સેરોટોનિન અને ડોપામાઇન તમારા જ્ઞાનાત્મક કાર્યને નિયંત્રિત કરે છે. (Photo - Canva)

6 / 9
હૃદય, કિડની અને લીવરની જેમ તમારા મગજને પણ એન્ટીઑકિસડન્ટની જરૂર હોય છે. જે ફ્રી રેડિકલના નુકસાનથી રક્ષણ આપી શકે છે. આ માટે બ્રોકોલી ખાવી જરૂરી છે. (Photo - Canva)

હૃદય, કિડની અને લીવરની જેમ તમારા મગજને પણ એન્ટીઑકિસડન્ટની જરૂર હોય છે. જે ફ્રી રેડિકલના નુકસાનથી રક્ષણ આપી શકે છે. આ માટે બ્રોકોલી ખાવી જરૂરી છે. (Photo - Canva)

7 / 9
બ્લૂબેરીમાં ફ્લેવેનોલ હોય છે જે મગજને એક્ટિવ રાખે છે. આ ખાવાથી ઉંમર વધવાથી થતા ડિમેન્શિયા અને અલ્ઝાઈમર રોગથી બચી શકાય છે અને યાદશક્તિ પણ સ્વસ્થ રહે છે. (Photo - Canva)

બ્લૂબેરીમાં ફ્લેવેનોલ હોય છે જે મગજને એક્ટિવ રાખે છે. આ ખાવાથી ઉંમર વધવાથી થતા ડિમેન્શિયા અને અલ્ઝાઈમર રોગથી બચી શકાય છે અને યાદશક્તિ પણ સ્વસ્થ રહે છે. (Photo - Canva)

8 / 9
આ ફેન્સી ફૂડ એવોકાડોમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે જે મગજના કામકાજ માટે સારી હોય છે. તે મગજના વિકાસમાં મદદ કરે છે અને માનસિક નબળાઈ દૂર કરે છે. (Photo - Canva)

આ ફેન્સી ફૂડ એવોકાડોમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે જે મગજના કામકાજ માટે સારી હોય છે. તે મગજના વિકાસમાં મદદ કરે છે અને માનસિક નબળાઈ દૂર કરે છે. (Photo - Canva)

9 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સામાન્ય જાણકરી માટે છે. કયું વિટામિન તમારા શરીર અને બોડી માટે યોગ્ય છે તે અંગે નિષ્ણાત પાસે સલાહ લીધા બાદ કોઈ પણ વસ્તુ આરોગવી.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સામાન્ય જાણકરી માટે છે. કયું વિટામિન તમારા શરીર અને બોડી માટે યોગ્ય છે તે અંગે નિષ્ણાત પાસે સલાહ લીધા બાદ કોઈ પણ વસ્તુ આરોગવી.