
જે લોકો શનિ મહાદશા કે શનિ દોષથી પીડિત હોય, તેમણે ઘરમાં સુગરીનો માળો રાખવો શુભ માનવામાં આવે છે.કુંડળીમાં રાહુ કે કેતુનો પ્રભાવ નકારાત્મક હોય, તો તેનાથી બચવા માટે પણ માળો ઉપયોગી સાબિત થાય છે. ( Credits: Getty Images )

ઘરમાં પંખીઓ માટે માળો રાખવાથી કુદરત સાથે જોડાણ વધે છે, જેનાથી તાજગી અને ખુશી અનુભવાય છે. ( Credits: Getty Images )

સુગરીના માળાને ઘરમાં રાખવાથી કુદરત સાથે જોડાણ વધે છે, જેનાથી તાજગી અને ખુશી અનુભવાય છે. ( Credits: Getty Images )

સુગરીનો માળો ખરાબ નજરથી રક્ષણ આપે છે.એવું માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દરવાજા કે બાલ્કનીમાં સુગરીનો માળો રાખવાથી દુશ્મન અને નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઓછો થાય છે. ( Credits: Getty Images )

જો તમે સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છો છો, તો સુગરીના માળાને યોગ્ય સ્થળે રાખીને પોઝિટિવ એનર્જી વધારી શકો! ( Credits: Getty Images )

જ્યોતિષશાસ્ત્ર મુજબ, સુગરીનો માળો ઘરમાં હોવાથી દાંપત્ય જીવન સુખી અને મધુર બને છે. ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.) ( Credits: Getty Images )