અબુ ધાબીના હિંદુ મંદિરે બનાવ્યો નવો રેકોર્ડ, એક દિવસમાં 40,000 ભક્તો આવ્યા દર્શને, જુઓ તસવીર

અબુ ધાબીના હિન્દુ મંદિરે નવો રેકોર્ડ બનાવ્યો છે. એક દિવસમાં 40,000 થી વધુ ભક્તોએ આ મંદિરની મુલાકાત લીધી છે. આ મંદિર સામાન્ય લોકો માટે 1 માર્ચે જ ખોલવામાં આવ્યું હતું. આ મંદિરનું લોકાર્પણ ગયા મહિને 14 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

| Updated on: Mar 04, 2024 | 12:00 AM
4 / 5
અબુધાબીનું પહેલું હિન્દુ મંદિર નાગર શૈલીમાં બનેલું છે. એ જ રીતે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું છે. મંદિરના સ્વયંસેવક ઉમેશ રાજાના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં 20 હજાર ટનથી વધુ ચૂનાના પત્થરો કોતરીને 700 કન્ટેનરમાં અબુ ધાબી લાવવામાં આવ્યા હતા.

અબુધાબીનું પહેલું હિન્દુ મંદિર નાગર શૈલીમાં બનેલું છે. એ જ રીતે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું છે. મંદિરના સ્વયંસેવક ઉમેશ રાજાના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં 20 હજાર ટનથી વધુ ચૂનાના પત્થરો કોતરીને 700 કન્ટેનરમાં અબુ ધાબી લાવવામાં આવ્યા હતા.

5 / 5
આ મંદિર સોમવાર સિવાય તમામ દિવસોમાં સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. BAPSના આંતરરાષ્ટ્રીય સંબંધોના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે કહ્યું હતું કે, "અહીં સ્થાપત્ય પદ્ધતિઓને વૈજ્ઞાનિક તકનીકો સાથે જોડવામાં આવી છે.

આ મંદિર સોમવાર સિવાય તમામ દિવસોમાં સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. BAPSના આંતરરાષ્ટ્રીય સંબંધોના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે કહ્યું હતું કે, "અહીં સ્થાપત્ય પદ્ધતિઓને વૈજ્ઞાનિક તકનીકો સાથે જોડવામાં આવી છે.

Published On - 11:58 pm, Sun, 3 March 24