
ઘણા પ્રયત્નો પછી પણ જ્યારે ટ્રેન ખસી નહીં, ત્યારે એક સ્થાનિક મેજિસ્ટ્રેટ જે બાબાને પહેલાથી ઓળખતા હતા તેમણે અધિકારીઓને બાબાની માફી માંગવા કહ્યું અને તેમને આદરપૂર્વક ટ્રેનમાં બેસાડવા કહ્યું.

ટ્રેનમાં બેઠેલા લોકો પણ મેજિસ્ટ્રેટની વાત સાથે સંમત થયા. અધિકારીઓ મેજિસ્ટ્રેટની વાત સાથે સંમત થયા અને તેમને આદરપૂર્વક ટ્રેનમાં બેસાડ્યા. બાબા ટ્રેનમાં બેસતાની સાથે જ ટ્રેન ચાલવા લાગી. ત્યારથી બાબાનું નામ નીમ કરોલી રાખવામાં આવ્યું. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે. Tv9 ગુજરાતી કોઈ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.)
Published On - 6:36 pm, Fri, 25 July 25