Navel Therapy: દરરોજ નાભિમાં આ તેલના બે ટીપાં નાખો, જુઓ તેના અદ્ભુત ફાયદા!

નાભિને આપણા શરીરનું કેન્દ્ર કહેવામાં આવે છે અને ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો ઉકેલ નાભિમાં છુપાયેલો છે. શું તમે જાણો છો કે જો તમે દરરોજ આ તેલના બે ટીપાં તમારી નાભિમાં નાખશો તો શું થશે?

| Updated on: Apr 19, 2025 | 1:31 PM
4 / 6
 કેટલાક લોકો માને છે કે નાભિ પર સરસવનું તેલ લગાવવાથી મન શાંત થાય છે. જો તમને ઊંઘવામાં તકલીફ પડતી હોય, તો આ તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરી શકે છે.  ( Credits: Getty Images )

કેટલાક લોકો માને છે કે નાભિ પર સરસવનું તેલ લગાવવાથી મન શાંત થાય છે. જો તમને ઊંઘવામાં તકલીફ પડતી હોય, તો આ તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરી શકે છે. ( Credits: Getty Images )

5 / 6
જો તમારાં હોઠ અથવા એડી ફાટી ગઈ હોય કે ત્વચા સૂકી લાગી રહી હોય, તો નાભિમાં થોડું સરસવનું તેલ નાખવાથી ત્વચાને જરૂરી પોષણ મળે છે અને સૂશુષ્કતા દૂર થાય છે. ( Credits: Getty Images )

જો તમારાં હોઠ અથવા એડી ફાટી ગઈ હોય કે ત્વચા સૂકી લાગી રહી હોય, તો નાભિમાં થોડું સરસવનું તેલ નાખવાથી ત્વચાને જરૂરી પોષણ મળે છે અને સૂશુષ્કતા દૂર થાય છે. ( Credits: Getty Images )

6 / 6
( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) (Credits: - Canva)

( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) (Credits: - Canva)