Health Tips: દરરોજ આ કઠોળનું સેવન કરશો તો ક્યારે દવાખાને જવાની જરુર નહિ પડે, આયુર્વેદમાં આ કઠોળનું છે વિશેષ મહત્વ

આયુર્વેદમાં મગની દાળ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેના ઔષધીય ગુણોને કારણે, મગની દાળને દરરોજ આહારમાં સામેલ કરવાની પણ સલાહ આપવામાં આવે છે.

| Edited By: | Updated on: Aug 11, 2023 | 11:14 AM
4 / 5
 ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવા માટે મદદગાર થાય છે. મગની દાળના પાઉડરને ચેહરા પર પેક રુપે લગાડવાથી સ્કિન ચમકીલી બની જાય છે.

ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવા માટે મદદગાર થાય છે. મગની દાળના પાઉડરને ચેહરા પર પેક રુપે લગાડવાથી સ્કિન ચમકીલી બની જાય છે.

5 / 5
સેન્સિટિવ ત્વચા ધરાવતા લોકો કેમિકલ સાબુના વિકલ્પ તરીકે મગની દાળના પાવડરનો ઉપયોગ કરી શકે છે. મગની દાળના પાઉડરને ફેસપેક તરીકે લગાવવાથી ત્વચામાં ચમક આવે છે.

સેન્સિટિવ ત્વચા ધરાવતા લોકો કેમિકલ સાબુના વિકલ્પ તરીકે મગની દાળના પાવડરનો ઉપયોગ કરી શકે છે. મગની દાળના પાઉડરને ફેસપેક તરીકે લગાવવાથી ત્વચામાં ચમક આવે છે.