અમદાવાદના વસ્ત્રાલમાં આવેલી છે વસ્ત્રની પરબ, જુઓ તસવીર

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સામાજિક સંસ્થા જન સમૃદ્ધિ ફાઉન્ડેશન દ્વારા "વસ્ત્ર પરબ નું આયોજન કરવામાં આવ્યું.. વસ્ત્ર પરબ બનાવવા પાછળનો હેતુ એ છે કે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ સોસાયટી ખાતેથી પહેરવા લાયક જૂના વસ્ત્રો ભેગા કરીને વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવે છે..

| Edited By: | Updated on: Jun 15, 2024 | 8:08 PM
4 / 5
આ પરિવારોને વસ્ત્ર પરબ માટે ભેટમાં આવેલ વસ્ત્રોનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા ભાગના ગરીબ અને મધ્યમવર્ગના શ્રમજીવી પરિવારના બાળકો અને વ્યકિતઓને લાભ મળ્યો..

આ પરિવારોને વસ્ત્ર પરબ માટે ભેટમાં આવેલ વસ્ત્રોનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા ભાગના ગરીબ અને મધ્યમવર્ગના શ્રમજીવી પરિવારના બાળકો અને વ્યકિતઓને લાભ મળ્યો..

5 / 5
આ વસ્ત્ર પરબમાં સ્થાનિક સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને જન સમૃદ્ધિ ફાઉન્ડેશન ના મેનેજિંગ ટ્રસ્ટી ભાવનાબેન જોશી અને ફાઉન્ડેશન ના સંયોજક અમિત પંડ્યાના કહેવા મુજબ આ શરૂઆત નિસ્વાર્થ ભાવની છે. 

આ વસ્ત્ર પરબમાં સ્થાનિક સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને જન સમૃદ્ધિ ફાઉન્ડેશન ના મેનેજિંગ ટ્રસ્ટી ભાવનાબેન જોશી અને ફાઉન્ડેશન ના સંયોજક અમિત પંડ્યાના કહેવા મુજબ આ શરૂઆત નિસ્વાર્થ ભાવની છે. 

Published On - 8:07 pm, Sat, 15 June 24