અમદાવાદના વસ્ત્રાલમાં આવેલી છે વસ્ત્રની પરબ, જુઓ તસવીર
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સામાજિક સંસ્થા જન સમૃદ્ધિ ફાઉન્ડેશન દ્વારા "વસ્ત્ર પરબ નું આયોજન કરવામાં આવ્યું.. વસ્ત્ર પરબ બનાવવા પાછળનો હેતુ એ છે કે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ સોસાયટી ખાતેથી પહેરવા લાયક જૂના વસ્ત્રો ભેગા કરીને વ્યવસ્થિત રીતે તૈયાર
કરવામાં આવે છે..