Ahmedabad Richest People : અમદાવાદના સૌથી અમીર 5 વ્યક્તિ, જાણો કોણ છે ટોચ પર

અમદાવાદ શહેરમાં ઘણા સફળ ઉદ્યોગપતિઓ છે. આ લેખમાં અમદાવાદના ટોચના પાંચ સૌથી ધનિક લોકો, જેમાં ગૌતમ અદાણી પણ સામેલ છે. જેનું લિસ્ટ અહીં આપવામાં આવેલું છે.

| Updated on: Dec 28, 2025 | 3:26 PM
1 / 7
અમદાવાદ શહેરમાંથી ઊભા થયેલા અમીર ઉદ્યોગપતિઓની ટોચની યાદીમાં નીચેના પાંચ નામોને મહત્વ આપવામાં આવે છે

અમદાવાદ શહેરમાંથી ઊભા થયેલા અમીર ઉદ્યોગપતિઓની ટોચની યાદીમાં નીચેના પાંચ નામોને મહત્વ આપવામાં આવે છે

2 / 7
ગૌતમ અદાણી – અદાણી ગ્રૂપના ચેરમેન અને સ્થાપક ગૌતમ અદાણીની કુલ નેટવર્થ અંદાજે $84.8 બિલિયન છે. તેઓ હાલમાં ભારતના બીજા અને વિશ્વના 17મા સૌથી ધનિક વ્યક્તિ તરીકે સ્થાન ધરાવે છે.

ગૌતમ અદાણી – અદાણી ગ્રૂપના ચેરમેન અને સ્થાપક ગૌતમ અદાણીની કુલ નેટવર્થ અંદાજે $84.8 બિલિયન છે. તેઓ હાલમાં ભારતના બીજા અને વિશ્વના 17મા સૌથી ધનિક વ્યક્તિ તરીકે સ્થાન ધરાવે છે.

3 / 7
પંકજ પટેલ – ઝાયડસ ગ્રૂપના ચેરમેન પંકજ પટેલની અંદાજિત સંપત્તિ $7.1 બિલિયન છે, જેને કારણે તેઓ ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદીમાં આવે છે.

પંકજ પટેલ – ઝાયડસ ગ્રૂપના ચેરમેન પંકજ પટેલની અંદાજિત સંપત્તિ $7.1 બિલિયન છે, જેને કારણે તેઓ ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદીમાં આવે છે.

4 / 7
સુધીર અને સમીર મહેતા – ટોરેન્ટ ગ્રૂપના આ બંને ભાગીદારો પણ અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિઓમાં શામેલ છે. તેમની સંયુક્ત સંપત્તિ આશરે $3.5 બિલિયન છે.

સુધીર અને સમીર મહેતા – ટોરેન્ટ ગ્રૂપના આ બંને ભાગીદારો પણ અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિઓમાં શામેલ છે. તેમની સંયુક્ત સંપત્તિ આશરે $3.5 બિલિયન છે.

5 / 7
સંદીપ એન્જિનિયર – એસ્ટ્રાલ પોલી ટેક્નોલોજીસના સ્થાપક સંદીપ એન્જિનિયરનું Ahmedabadના સફળ ઉદ્યોગપતિઓમાં સ્થાન છે. તેમની સંપત્તિ અંદાજે $1.5 બિલિયન છે.

સંદીપ એન્જિનિયર – એસ્ટ્રાલ પોલી ટેક્નોલોજીસના સ્થાપક સંદીપ એન્જિનિયરનું Ahmedabadના સફળ ઉદ્યોગપતિઓમાં સ્થાન છે. તેમની સંપત્તિ અંદાજે $1.5 બિલિયન છે.

6 / 7
રાજીવ મોદી – કેડિલા ફાર્માસ્યુટિકલ્સના રાજીવ મોદી પણ આ યાદીમાં સ્થાન ધરાવે છે. તેમની નેટવર્થ લગભગ $1.8 બિલિયન છે.

રાજીવ મોદી – કેડિલા ફાર્માસ્યુટિકલ્સના રાજીવ મોદી પણ આ યાદીમાં સ્થાન ધરાવે છે. તેમની નેટવર્થ લગભગ $1.8 બિલિયન છે.

7 / 7
આ દરેક ઉદ્યોગપતિએ અમદાવાદથી પોતાનું કારોબાર શરૂ કરી વિશ્વસ્તરે સફળતા હાંસલ કરી છે. Ahmedabad આજે પણ ઉદ્યોગિક વિચારધારાના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. (નોંધ : અહીં આપવામાં આવેલા આંકડા અને વિગત પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતીના આધારે આપવામાં આવી છે.)

આ દરેક ઉદ્યોગપતિએ અમદાવાદથી પોતાનું કારોબાર શરૂ કરી વિશ્વસ્તરે સફળતા હાંસલ કરી છે. Ahmedabad આજે પણ ઉદ્યોગિક વિચારધારાના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. (નોંધ : અહીં આપવામાં આવેલા આંકડા અને વિગત પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતીના આધારે આપવામાં આવી છે.)

Published On - 3:20 pm, Thu, 26 June 25