Acidity Relief : પાર્ટીમાં વધારે ખાધા પછી એસિડિટીથી પરેશાન છો? આ ઉપાયો અજમાવો અને મેળવો રાહત

Acidity Relief : જો તમે ક્રિસમસ પાર્ટીમાં વધારે ખાધા પછી ગેસ અને પેટમાં ભારે થવાની સમસ્યાથી પરેશાન છો, તો આ ઘરગથ્થુ ઉપચાર આ સમસ્યાને ઓછી કરવામાં કારગર સાબિત થઈ શકે છે.

| Updated on: Dec 26, 2024 | 7:57 AM
4 / 6
અજમા અને સંચળ : અજમા અને સંચળનું મિશ્રણ પાચનક્રિયાને ઝડપી બનાવવામાં અને ગેસની સમસ્યાથી રાહત અપાવવામાં મદદ કરી શકે છે. અડધી ચમચી અજમામાં એક ચપટી મીઠું ભેળવીને હૂંફાળા અથવા સામાન્ય પાણી સાથે પીવો. તેનાથી ગેસની સમસ્યામાંથી તાત્કાલિક રાહત મળી શકે છે.

અજમા અને સંચળ : અજમા અને સંચળનું મિશ્રણ પાચનક્રિયાને ઝડપી બનાવવામાં અને ગેસની સમસ્યાથી રાહત અપાવવામાં મદદ કરી શકે છે. અડધી ચમચી અજમામાં એક ચપટી મીઠું ભેળવીને હૂંફાળા અથવા સામાન્ય પાણી સાથે પીવો. તેનાથી ગેસની સમસ્યામાંથી તાત્કાલિક રાહત મળી શકે છે.

5 / 6
હીંગ : હીંગમાં બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ ગુણ હોય છે, જે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. તે ગેસની સમસ્યાથી પણ રાહત અપાવવામાં મદદ કરી શકે છે. એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચપટી હિંગ નાખીને બરાબર મિક્ષ કરી લો. આને પીવાથી ગેસની સમસ્યામાં પણ રાહત મળે છે.

હીંગ : હીંગમાં બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ ગુણ હોય છે, જે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. તે ગેસની સમસ્યાથી પણ રાહત અપાવવામાં મદદ કરી શકે છે. એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચપટી હિંગ નાખીને બરાબર મિક્ષ કરી લો. આને પીવાથી ગેસની સમસ્યામાં પણ રાહત મળે છે.

6 / 6
વરિયાળી : વરિયાળીમાં ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ અને પાચન સુધારવાના ગુણ હોય છે. તે પેટમાં ગેસ, પેટનું ફૂલવું અને ભારેપણું ઘટાડવામાં મદદ કરી શકે છે. એક ચમચી વરિયાળી લો અને તેને એક કપ પાણીમાં નાખીને ઉકાળો. પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળીને તેને ગાળીને હૂંફાળું પી લો. વરિયાળીનો ઉકાળો પાચનને ઝડપી બનાવે છે અને ગેસને બહાર કાઢવામાં મદદ કરે છે.

વરિયાળી : વરિયાળીમાં ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ અને પાચન સુધારવાના ગુણ હોય છે. તે પેટમાં ગેસ, પેટનું ફૂલવું અને ભારેપણું ઘટાડવામાં મદદ કરી શકે છે. એક ચમચી વરિયાળી લો અને તેને એક કપ પાણીમાં નાખીને ઉકાળો. પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળીને તેને ગાળીને હૂંફાળું પી લો. વરિયાળીનો ઉકાળો પાચનને ઝડપી બનાવે છે અને ગેસને બહાર કાઢવામાં મદદ કરે છે.

Published On - 7:56 am, Thu, 26 December 24