રામલલ્લાના દર્શન બનશે સરળ, અયોધ્યામાં હનુમાનગઢીથી રામ મંદિર સુધી નવો રોડ બનશે, તેનું નામ હશે સુગ્રીવ પથ

અયોધ્યામાં રઘુનાથના દર્શન વધુ સરળ બનશે. હનુમાનગઢીથી રામ મંદિર સુધી નવો રોડ બનાવવામાં આવશે અને તેનું નામ સુગ્રીવ પથ રાખવામાં આવશે. જાહેર બાંધકામ વિભાગ 290 મીટર લાંબો કોરિડોર બનાવશે. આ માટે લગભગ 12 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

| Updated on: Feb 15, 2024 | 1:09 PM
4 / 5
આ વિભાગને જવાબદારી : અયોધ્યામાં સુગ્રીવ પથના નિર્માણ માટે કાર્યકારી એજન્સી તરીકે જાહેર બાંધકામ વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે. જાહેર બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર એસ.બી.સિંહે જણાવ્યું હતું કે, સુગ્રીવ પથના નિર્માણ માટે પહેલા જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ પછી નિર્માણ કાર્ય શરૂ થશે.

આ વિભાગને જવાબદારી : અયોધ્યામાં સુગ્રીવ પથના નિર્માણ માટે કાર્યકારી એજન્સી તરીકે જાહેર બાંધકામ વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે. જાહેર બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર એસ.બી.સિંહે જણાવ્યું હતું કે, સુગ્રીવ પથના નિર્માણ માટે પહેલા જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ પછી નિર્માણ કાર્ય શરૂ થશે.

5 / 5
રામ મંદિરનું ઉદ્ઘાટન : પીએમ મોદીએ ગયા મહિને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારથી અયોધ્યામાં ભારે ભીડ એકઠી થઈ રહી છે. રામ મંદિર સુધી પહોંચવા માટે બનાવવામાં આવેલા તમામ રસ્તાઓ પર ભક્તોના ભારે ભીડ એકઠી થઈ રહી છે. જેને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે. એવું માનવામાં આવે છે કે આ પથના નિર્માણથી સ્થાનિક લોકોને પરિવહનની દ્રષ્ટિએ ઘણી સરળતા રહેવાની છે.

રામ મંદિરનું ઉદ્ઘાટન : પીએમ મોદીએ ગયા મહિને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારથી અયોધ્યામાં ભારે ભીડ એકઠી થઈ રહી છે. રામ મંદિર સુધી પહોંચવા માટે બનાવવામાં આવેલા તમામ રસ્તાઓ પર ભક્તોના ભારે ભીડ એકઠી થઈ રહી છે. જેને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે. એવું માનવામાં આવે છે કે આ પથના નિર્માણથી સ્થાનિક લોકોને પરિવહનની દ્રષ્ટિએ ઘણી સરળતા રહેવાની છે.