ભરૂચ પાલિકાનાં સત્તાધીશો માટે નાગોરીવાડ અળખામણુ, ગટરમાંથી ઉભરાયેલા પાણીથી રોગચાળો ફેલાવાની સંભાવના

|

Oct 26, 2020 | 5:58 PM

ભરૂચમાં તંત્રની કામગીરી સામે સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા છે. નાગોરીવાડના શેરપુરામાં ગટર સુવિધાને અભાવે દૂષિત પાણી મુખ્ય માર્ગો પર ફરી વળ્યું છે જેને પગલે સ્થાનિકોમાં રોગચાળો ફેલાય તેવી ભીતિ સેવાઈ છે, રહિશોનું કહેવું છે. ગંદકીનું સામ્રાજ્ય દૂર કરવા માટે તેમણે વખતો વખત તંત્ર સમક્ષ અને સ્થાનિક નેતાઓને ફરિયાદ કરી છે જોકે અધિકારીઓ એ.સી ચેમ્બરમાં અને […]

ભરૂચ પાલિકાનાં સત્તાધીશો માટે નાગોરીવાડ અળખામણુ, ગટરમાંથી ઉભરાયેલા પાણીથી રોગચાળો ફેલાવાની સંભાવના

Follow us on

ભરૂચમાં તંત્રની કામગીરી સામે સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા છે. નાગોરીવાડના શેરપુરામાં ગટર સુવિધાને અભાવે દૂષિત પાણી મુખ્ય માર્ગો પર ફરી વળ્યું છે જેને પગલે સ્થાનિકોમાં રોગચાળો ફેલાય તેવી ભીતિ સેવાઈ છે, રહિશોનું કહેવું છે. ગંદકીનું સામ્રાજ્ય દૂર કરવા માટે તેમણે વખતો વખત તંત્ર સમક્ષ અને સ્થાનિક નેતાઓને ફરિયાદ કરી છે જોકે અધિકારીઓ એ.સી ચેમ્બરમાં અને નેતાઓ વાતોમાં મશગુલ રહે છે. આગામી દિવસોમાં તેમની સમસ્યાનું નિરાકરણ નહી આવે તો સ્થાનિકોએ આંદોલનની ચીમકી પણ મજબૂરી વશ ઉઠાવી છે.

 

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 5:50 pm, Mon, 26 October 20

Next Article