ભરૂચનાં નંદેલાવ નજીક કોંગ્રેસના કાર્યકરોએ ટાયર સળગાવ્યા, ભરૂચ-દહેજને જોડતા માર્ગ પર ચક્કાજામનો પ્રયાસ

|

Dec 08, 2020 | 8:49 AM

ભરૂચનાં નંદેલાવ નજીક કોંગ્રેસના કાર્યકરોએ ટાયર સળગાવ્યા હતા જેને લઈને ભરૂચ-દહેજને જોડતા માર્ગ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ભારત બંધના એલાનના ભાગરૂપે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને જેને લઈને ટાયર સળગાવવામાં આવતા ટ્રાફિક પર અસર પડી હતી.   Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો […]

ભરૂચનાં નંદેલાવ નજીક કોંગ્રેસના કાર્યકરોએ ટાયર સળગાવ્યા, ભરૂચ-દહેજને જોડતા માર્ગ પર ચક્કાજામનો પ્રયાસ

Follow us on

ભરૂચનાં નંદેલાવ નજીક કોંગ્રેસના કાર્યકરોએ ટાયર સળગાવ્યા હતા જેને લઈને ભરૂચ-દહેજને જોડતા માર્ગ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ભારત બંધના એલાનના ભાગરૂપે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને જેને લઈને ટાયર સળગાવવામાં આવતા ટ્રાફિક પર અસર પડી હતી.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article