કચ્છ સહીત ગુજરાતના કેટલાક ભાગમાંથી, 24 કલાકમાં ચોમાસાની થશે વિદાય
નૈઋત્યના ચોમાસુ કચ્છ સહીત ગુજરાતના કેટલાક ભાગમાંથી આગામી 24 કલાકમાં વિદાય લેશે. જો કે. સમગ્ર રાજ્યમાંથી ચોમાસાના વિદાયને હજુ પંદર દિવસ જેટલો સમય લાગી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લ પ્રેશરની અસર હાલ ગુજરાતમાં જોવા નહી મળે. એટલે કે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડવાની કોઈ શક્યતા ના હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. સમગ્ર […]
નૈઋત્યના ચોમાસુ કચ્છ સહીત ગુજરાતના કેટલાક ભાગમાંથી આગામી 24 કલાકમાં વિદાય લેશે. જો કે. સમગ્ર રાજ્યમાંથી ચોમાસાના વિદાયને હજુ પંદર દિવસ જેટલો સમય લાગી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લ પ્રેશરની અસર હાલ ગુજરાતમાં જોવા નહી મળે. એટલે કે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડવાની કોઈ શક્યતા ના હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. સમગ્ર રાજ્યમાંથી ચોમાસાના વિદાય માટે હજુ કેટલાક દિવસો લાગશે. જો કે પવનની દીશા બદલાતા વાતાવરણમાં સવારે ઠંડક પ્રસરી રહી છે. દિવસે દિવસે દિવસનું તાપમાન પણ પ્રમાણમાં ઓછુ થતુ રહેશે.
આ પણ વાંચોઃવડોદરા ખેડૂત સમાજે, કૃષિ બીલનો કર્યો વિરોધ, જિલ્લા કલેકટરને આપ્યુ આવેદનપત્ર
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો