AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુસ્લિમ એકતા સમુદાય પછી શું હવે RSS નવી ‘ખ્રિસ્તી વિંગ’ની શરૂઆત કરવા જઈ રહ્યું છે ?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ભારતમાં ખ્રિસ્તી સમુદાયની સાથે વાતચીત કરવા માટે એક સંયુકત એકતાની રચના કરવા પર વિચાર કરી રહ્યું છે. RSS છેલ્લા એક વર્ષથી ખ્રિસ્તી રાષ્ટ્રીય મંચ સ્થાપિત કરવાની કોશિશ કરવામાં લાગ્યું છે. આ મંચની મુસ્લિમ રાષ્ટ્રીય મંચની રીતે રચના કરવામાં આવશે પણ ભારતના મુસ્લિમ સમુદાયની વચ્ચે કામ કરનારી RSS એક સંયુકત એકતા છે. […]

મુસ્લિમ એકતા સમુદાય પછી શું હવે RSS નવી 'ખ્રિસ્તી વિંગ'ની શરૂઆત કરવા જઈ રહ્યું છે ?
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 03, 2019 | 12:44 PM
Share

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ભારતમાં ખ્રિસ્તી સમુદાયની સાથે વાતચીત કરવા માટે એક સંયુકત એકતાની રચના કરવા પર વિચાર કરી રહ્યું છે.

RSS છેલ્લા એક વર્ષથી ખ્રિસ્તી રાષ્ટ્રીય મંચ સ્થાપિત કરવાની કોશિશ કરવામાં લાગ્યું છે. આ મંચની મુસ્લિમ રાષ્ટ્રીય મંચની રીતે રચના કરવામાં આવશે પણ ભારતના મુસ્લિમ સમુદાયની વચ્ચે કામ કરનારી RSS એક સંયુકત એકતા છે.

રાષ્ટ્રીય ખ્રિસ્તી મંચની રચનાને લઈને RSS અધિકારીઓએ સૌથી પહેલાં વર્ષ 2016માં પાદરીઓનો સંપર્ક કર્યો હતો. ત્યારે તે વાતચીતનું કોઈ પરિણામ ના આવ્યું. તે પછી વર્ષ 2017માં એકવાર ફરીથી તેની કોશિશો શરૂ કરી. ત્યારે ઉતર ભારતીય ચર્ચથી જોડાયેલા આગરાના એક પરિવારે નવી દિલ્હી અને નાગપુરમાં સંઘ નેતૃત્વથી મુલાકાત કરી હતી. ત્યારબાદ સંઘ અને ખ્રિસ્તી સમુદાયના સભ્યો અને પાદરીઓના વચ્ચે મુલાકાતો થઈ રહી છે.

રાષ્ટ્રીય ખ્રિસ્તી મંચની રચનાને લઈ થઈ રહેલી વાતચીતમાં સામેલ લોકો તેમના નામ જાહેર કરવાથી બચી રહ્યાં છે. તે છતાં તેમને આ મંચની રચનાને લઈ કરેલ કોશિશોના સમર્થન માં કહ્યું કે આ મંચ અને ખ્રિસ્તી સમુદાયની વચ્ચે પુલની જેમ કામ કરશે.

આ વાતચીતમાં સામેલ એક વ્યકિતીએ જણાવ્યું કે મારા અનુભવ અને સંઘની સાથે વાતચીતના આધારે મને લાગે છે કે ખ્રિસ્તી સમુદાયના લોકોને RSSના નજીક જવું જોઈએ, જેથી તેમના તરફથી વાતચીત કરી રાષ્ટ્રીય નિર્માણમાં સંઘની ભૂમિકાને સમજી શકે.

તેની સાથે તે કહે છે કે, 2014ની લોકસભા ચૂંટણી પછી મારામાં સંઘને લઈને આતુરતા જાગી અને મેં વાતચીત શરૂ કરી. આ ભગવા જૂથ અને ખ્રિસ્તી સમુદાયના વચ્ચેના અંતરને અંકુશમાં રાખવાના ઉદ્દેશને RSS અને ખ્રિસ્તી સમુદાયના સભ્યો ત્યારથી ઘણીવાર મુલાકાત કરી ચુકયા છે.ત્યાં RSS નેતૃત્વએ પણ સંઘ અને ખ્રિસ્તી સમાજની વચ્ચે સંપર્ક બનાવવાની કોશિશો કરી છે. સંઘના સહ કમાન્ડિંગ ઓફિસર મનમહોન વૈઘ કહે છે સંઘ કોઈ સંપર્ક કાર્યક્રમ ચલાવતુ નથી, પણ RSSથી જોડાવવાની ઈચ્છા ધરાવતા લોકો માટે તેના દરવાજા ખુલ્લા છે.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">