મુસ્લિમ એકતા સમુદાય પછી શું હવે RSS નવી ‘ખ્રિસ્તી વિંગ’ની શરૂઆત કરવા જઈ રહ્યું છે ?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ભારતમાં ખ્રિસ્તી સમુદાયની સાથે વાતચીત કરવા માટે એક સંયુકત એકતાની રચના કરવા પર વિચાર કરી રહ્યું છે. RSS છેલ્લા એક વર્ષથી ખ્રિસ્તી રાષ્ટ્રીય મંચ સ્થાપિત કરવાની કોશિશ કરવામાં લાગ્યું છે. આ મંચની મુસ્લિમ રાષ્ટ્રીય મંચની રીતે રચના કરવામાં આવશે પણ ભારતના મુસ્લિમ સમુદાયની વચ્ચે કામ કરનારી RSS એક સંયુકત એકતા છે. […]

મુસ્લિમ એકતા સમુદાય પછી શું હવે RSS નવી 'ખ્રિસ્તી વિંગ'ની શરૂઆત કરવા જઈ રહ્યું છે ?
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 03, 2019 | 12:44 PM

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ભારતમાં ખ્રિસ્તી સમુદાયની સાથે વાતચીત કરવા માટે એક સંયુકત એકતાની રચના કરવા પર વિચાર કરી રહ્યું છે.

RSS છેલ્લા એક વર્ષથી ખ્રિસ્તી રાષ્ટ્રીય મંચ સ્થાપિત કરવાની કોશિશ કરવામાં લાગ્યું છે. આ મંચની મુસ્લિમ રાષ્ટ્રીય મંચની રીતે રચના કરવામાં આવશે પણ ભારતના મુસ્લિમ સમુદાયની વચ્ચે કામ કરનારી RSS એક સંયુકત એકતા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રાષ્ટ્રીય ખ્રિસ્તી મંચની રચનાને લઈને RSS અધિકારીઓએ સૌથી પહેલાં વર્ષ 2016માં પાદરીઓનો સંપર્ક કર્યો હતો. ત્યારે તે વાતચીતનું કોઈ પરિણામ ના આવ્યું. તે પછી વર્ષ 2017માં એકવાર ફરીથી તેની કોશિશો શરૂ કરી. ત્યારે ઉતર ભારતીય ચર્ચથી જોડાયેલા આગરાના એક પરિવારે નવી દિલ્હી અને નાગપુરમાં સંઘ નેતૃત્વથી મુલાકાત કરી હતી. ત્યારબાદ સંઘ અને ખ્રિસ્તી સમુદાયના સભ્યો અને પાદરીઓના વચ્ચે મુલાકાતો થઈ રહી છે.

રાષ્ટ્રીય ખ્રિસ્તી મંચની રચનાને લઈ થઈ રહેલી વાતચીતમાં સામેલ લોકો તેમના નામ જાહેર કરવાથી બચી રહ્યાં છે. તે છતાં તેમને આ મંચની રચનાને લઈ કરેલ કોશિશોના સમર્થન માં કહ્યું કે આ મંચ અને ખ્રિસ્તી સમુદાયની વચ્ચે પુલની જેમ કામ કરશે.

આ વાતચીતમાં સામેલ એક વ્યકિતીએ જણાવ્યું કે મારા અનુભવ અને સંઘની સાથે વાતચીતના આધારે મને લાગે છે કે ખ્રિસ્તી સમુદાયના લોકોને RSSના નજીક જવું જોઈએ, જેથી તેમના તરફથી વાતચીત કરી રાષ્ટ્રીય નિર્માણમાં સંઘની ભૂમિકાને સમજી શકે.

તેની સાથે તે કહે છે કે, 2014ની લોકસભા ચૂંટણી પછી મારામાં સંઘને લઈને આતુરતા જાગી અને મેં વાતચીત શરૂ કરી. આ ભગવા જૂથ અને ખ્રિસ્તી સમુદાયના વચ્ચેના અંતરને અંકુશમાં રાખવાના ઉદ્દેશને RSS અને ખ્રિસ્તી સમુદાયના સભ્યો ત્યારથી ઘણીવાર મુલાકાત કરી ચુકયા છે.ત્યાં RSS નેતૃત્વએ પણ સંઘ અને ખ્રિસ્તી સમાજની વચ્ચે સંપર્ક બનાવવાની કોશિશો કરી છે. સંઘના સહ કમાન્ડિંગ ઓફિસર મનમહોન વૈઘ કહે છે સંઘ કોઈ સંપર્ક કાર્યક્રમ ચલાવતુ નથી, પણ RSSથી જોડાવવાની ઈચ્છા ધરાવતા લોકો માટે તેના દરવાજા ખુલ્લા છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">