અયોધ્યા વિવાદ: પુનર્વિચાર અરજી કોર્ટે ફગાવી, હવે બચ્યો છે આ એકમાત્ર વિકલ્પ

|

Dec 12, 2019 | 2:57 PM

અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે જે ચૂકાદો આપ્યો તેના વિરોધમાં કુલ 18 પુનર્વિચાર અરજીઓ દાખલ કરવામાં આવી હતી. 12 ડિસેમ્બરના રોજ સુનાવણીમાં કોર્ટે આ તમામ અરજીઓેને ફગાવી દીધી છે. કોર્ટે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો છે. તો હવે શું થઈ શકે? પુનર્વિચાર અરજી પછી મુસ્લિમ પક્ષ કોઈ અરજી કરી શકે ખરી? Web Stories View more Bank […]

અયોધ્યા વિવાદ: પુનર્વિચાર અરજી કોર્ટે ફગાવી, હવે બચ્યો છે આ એકમાત્ર વિકલ્પ

Follow us on

અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે જે ચૂકાદો આપ્યો તેના વિરોધમાં કુલ 18 પુનર્વિચાર અરજીઓ દાખલ કરવામાં આવી હતી. 12 ડિસેમ્બરના રોજ સુનાવણીમાં કોર્ટે આ તમામ અરજીઓેને ફગાવી દીધી છે. કોર્ટે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો છે. તો હવે શું થઈ શકે? પુનર્વિચાર અરજી પછી મુસ્લિમ પક્ષ કોઈ અરજી કરી શકે ખરી?

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   અમદાવાદમાં પાણીની વધુ એક જર્જરિત ટાંકી ધરાશાયી, તંત્ર દ્વારા ટાંકી પાડવાની કામગીરી કરાઈ હતી

આ પ્રશ્નનો જવાબ છે હા. કારણ કે સંવિધાનિક પ્રક્રિયામાં પુનર્વિચાર અરજી પછી પણ કોઈપણ પક્ષ કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે. પુનર્વિચાર બાદ અંતિમ વિકલ્પ છે ક્યૂરેટિવ પિટીશન. જેની સુનાવણી પણ ખંડપીઠ દ્વારા જ કરવામાં આવતી હોય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ક્યૂરેટિવ પીટિશનમાં કેવી રીતે થાય છે સુનાવણી? 

જો કે ક્યૂરેટિવ પીટિશન પુનર્વિચાર અરજીથી થોડો અલગ વિકલ્પ માનવામાં આવે છે. આ ક્યૂરેટિવ પીટિશનમાં ચુકાદા કરતાં એ બાબતની ચર્ચા કરવામાં આવે છે ત્યાં પક્ષકારને લાગતું હોય કે ચુક થઈ છે. ક્યુરેટિવ પીટિશન પર પણ બેંચ જ સુનાવણી કરે છે. આ અંતિમ વિકલ્પ ગણાય છે અને તે બાદ કોઈ જ અરજી કરી શકાતી નથી. ક્યૂરેટિવ પીટિશનનો નિર્ણય અંતિમ અને સર્વમાન્ય ગણવામાં આવે છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article