7 દાયકામાં અમે અનેક પડકારોનો સામનો કર્યો, 36 હજાર પોલીસકર્મીઓ પણ ગુમાવ્યા: અમિત શાહ

અમિત શાહે કહ્યું કે અમે 7 દાયકામાં આંતરિક સુરક્ષાના ક્ષેત્રમાં ઘણા પડકારોનો સામનો કર્યો છે અને આ સંજોગોમાં લગભગ 36 હજાર પોલીસકર્મીઓ શહીદ થયા છે.

7 દાયકામાં અમે અનેક પડકારોનો સામનો કર્યો, 36 હજાર પોલીસકર્મીઓ પણ ગુમાવ્યા: અમિત શાહ
We Faced many challenges in 7 decades said Amit Shah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2023 | 11:48 AM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે હૈદરાબાદમાં RR બેચના 74 IPS પ્રોબેશનર્સની ‘દીક્ષાંત પરેડ’ને સંબોધિત કરી હતી. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે આઝાદી પછી અખિલ ભારતીય સેવાઓની શરૂઆત સમયે દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલે કહ્યું હતું કે સંઘીય બંધારણ હેઠળ દેશને અખંડ રાખવાની જવાબદારી અખિલ ભારતીય સેવાઓની છે. આ વાક્ય તમારા જીવનનું મુખ્ય વાક્ય બની જવું જોઈએ.

દીક્ષાંત પરેડ સંંબોધિત કરતા શાહે કહ્યું..

અમિત શાહે કહ્યું કે અમે 7 દાયકામાં આંતરિક સુરક્ષાના ક્ષેત્રમાં ઘણા પડકારોનો સામનો કર્યો છે અને આ સંજોગોમાં લગભગ 36 હજાર પોલીસકર્મીઓ શહીદ થયા છે. તેમણે કહ્યું, “જે લોકો ચૂંટાયા પછી આવે છે તે દેશના વિકાસ માટે કામ કરે છે. તમને 30-35 વર્ષ સુધી સેવા કરવાનો અધિકાર મળે છે. બંધારણે તમારા ખભા પર કેટલી મોટી જવાબદારી મૂકી છે. આ 25 વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી જવાબદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

શેરબજરમાં ઘટાડા માટેના પાંચ સૌથી મોટા કારણ, જાણો
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે

NIA હવે સમગ્ર દેશમાં વિસ્તરી: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “NIA હવે સમગ્ર દેશમાં વિસ્તરી રહી છે. NIA અને NCBના વિસ્તરણથી નાર્કોટિક્સ અને આતંકવાદ સાથે સંકળાયેલા ગુનેગારોને નિયંત્રિત કરવામાં મદદ મળી છે. રાષ્ટ્રીય ડેટાબેઝ પર આતંકવાદ, નાર્કોટિક્સ અને આર્થિક અપરાધો સાથે સંબંધિત ગુનાઓ પર નજર રાખવામાં આવી રહી છે.

દીક્ષાંત પરેડમાં 37 મહિલા અધિકારીઓ ભાગ લીધો

29 વિદેશી અધિકારી તાલીમાર્થીઓ સહિત કુલ 195 અધિકારી તાલીમાર્થીઓ પરેડમાં ભાગ લઈ રહ્યા છે. SVPNPA ડાયરેક્ટર એએસ રાજને ગુરુવારે IPS પ્રોબેશનર્સની 74 RR બેચની વિગતો વિશે માહિતી આપી હતી. 37 મહિલા અધિકારીઓ, જે કુલ સંખ્યાના 23 ટકા છે, દીક્ષાંત પરેડમાં ભાગ લઈ રહી છે.

અમિત શાહે કહ્યું કે અમે 7 દાયકામાં આંતરિક સુરક્ષાના ક્ષેત્રમાં ઘણા પડકારોનો સામનો કર્યો છે અને આ સંજોગોમાં લગભગ 36 હજાર પોલીસકર્મીઓ શહીદ થયા છે. દેશના હીત અને સુરક્ષા જરુરી છે તેમજ આઝાદી પછી અખિલ ભારતીય સેવાઓ શરૂ કરતી વખતે, દેશના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર પટેલે કહ્યું હતું કે સંઘીય બંધારણ હેઠળ દેશને અખંડ રાખવાની જવાબદારી અખિલ ભારતીય સેવાઓની છે. આ વાક્ય તમારા જીવનનું મુખ્ય વાક્ય બની જવું જોઈએનો અમિત શાહે ઉલ્લેખ કર્યો હતો. અમિત શાહ હાલ હૈદરાબાદમાં ‘દીક્ષાંત પરેડ’ને સંબોધિત કરી રહ્યા છે.

Latest News Updates

અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને ચંદનના વાઘાનો શણગાર
અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને ચંદનના વાઘાનો શણગાર
આગામી 24 કલાક અંગ દઝાડતી ગરમી સહન કરવા તૈયાર રહેજો
આગામી 24 કલાક અંગ દઝાડતી ગરમી સહન કરવા તૈયાર રહેજો
ભરૂચમાંથી ઝડપાયો દેશનો દુશ્મન,CID ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી
ભરૂચમાંથી ઝડપાયો દેશનો દુશ્મન,CID ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી
આ રાશિના જાતકોને આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના
આ રાશિના જાતકોને આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">