જમ્મુ-કાશ્મીર: નૌસેરામાં આતંકીઓ સાથે સેનાનું અથડામણ, 2 જવાન શહીદ

|

Jan 01, 2020 | 7:50 AM

જમ્મૂ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. જમ્મૂ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌસેરામાં આતંકીઓ અને સુરક્ષા દળોની વચ્ચે અથડામણ થયું હતું. આ દરમિયાન સેનાના 2 જવાન શહીદ થયા છે. હાલમાં આતંકીઓની વિરૂદ્ધ સેનાનું અભિયાન ચાલુ છે. સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.   Web Stories View more કેનેડામાં વિદ્યાર્થીઓની […]

જમ્મુ-કાશ્મીર: નૌસેરામાં આતંકીઓ સાથે સેનાનું અથડામણ, 2 જવાન શહીદ

Follow us on

જમ્મૂ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. જમ્મૂ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌસેરામાં આતંકીઓ અને સુરક્ષા દળોની વચ્ચે અથડામણ થયું હતું. આ દરમિયાન સેનાના 2 જવાન શહીદ થયા છે. હાલમાં આતંકીઓની વિરૂદ્ધ સેનાનું અભિયાન ચાલુ છે. સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

 

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article