નિવૃત પ્રોફેસર છેલ્લા 79 વર્ષથી વીજળીના ઉપયોગ વગર પોતાના મકાનમાં રહે છે, શા માટે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ નથી કરતા તેની પાછળ પણ છે રસપ્રદ કારણ

|

May 08, 2019 | 1:15 PM

આકરા ઉનાળામાં આપણે 1 મિનીટ પણ વીજળી વગર રહી નથી શકતા. પણ તમને જાણીને નવાઈ લાગશે કે, પુણેના એક નિવૃત પ્રોફેસર છેલ્લા 79 વર્ષથી વીજળીના ઉપયોગ વગર પોતાના મકાનમાં રહે છે. પ્રોફેસર શા માટે ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ નથી કરતા તેની પાછળ પણ રસપ્રદ કારણ છે. પ્રકૃતિ અને હવામાન પ્રત્યેના તેમના પ્રેમને કારણે તેઓ વીજળીનો ઉપયોગ કરતા […]

નિવૃત પ્રોફેસર છેલ્લા 79 વર્ષથી વીજળીના ઉપયોગ વગર પોતાના મકાનમાં રહે છે, શા માટે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ નથી કરતા તેની પાછળ પણ છે રસપ્રદ કારણ

Follow us on

આકરા ઉનાળામાં આપણે 1 મિનીટ પણ વીજળી વગર રહી નથી શકતા. પણ તમને જાણીને નવાઈ લાગશે કે, પુણેના એક નિવૃત પ્રોફેસર છેલ્લા 79 વર્ષથી વીજળીના ઉપયોગ વગર પોતાના મકાનમાં રહે છે. પ્રોફેસર શા માટે ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ નથી કરતા તેની પાછળ પણ રસપ્રદ કારણ છે.

પ્રકૃતિ અને હવામાન પ્રત્યેના તેમના પ્રેમને કારણે તેઓ વીજળીનો ઉપયોગ કરતા નથી. ડૉ. હેમા સાનેએ સાવિત્રી ફૂલે પૂણે યુનિવર્સિટીમાંથી વનસ્પતિશાસ્ત્ર વિષય પર Phd સુધીનો અભ્યાસ કર્યો છે. ગરવારે કોલેજ પૂણે ખાતે પ્રોફેસર તરીકે વર્ષો સુધી સેવા આપી છે. તેમનું માનવું છે કે, ઘર, કપડા અને ખોરાક મનુષ્યની પ્રાથમિક જરૂરિયાતો છે. તેઓ કહે છે કે એક સમય હતો જ્યારે અમારા ઘરમાં વીજળી પણ નહોતી. અને વર્ષો સુધી મે વગર વીજળીના દિવસો પસાર કર્યા છે. જેથી હું આજે પણ સામાન્ય રીતે રહી શકું છું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચોઃ જ્યોતિષના પ્રોફેસરે મોદીજી વિશે કરી ભવિષ્યવાણી અને યુનિવર્સિટીએ રાતોરાત કરી દીધા સસ્પેન્ડ, આ છે મધ્યપ્રદેશની વિક્રમ યુનિવર્સિટી

TV9 Gujarati

 

નિવૃત થયા બાદ આ મહિલા પુણેના બુધવાર પેઠ વિસ્તારમાં એક નાની ઝૂપડીમાં જીવન ગુજારી રહ્યા છે. તેના ઘરની આસપાસ અલગ અલગ પ્રકારના વૃક્ષો છે અને તેમાં અનેક પ્રકારના પક્ષીઓ પણ વસવાટ કરે છે. એટલું જ નહીં ડૉ. હેમાએ વનસ્પતિશાસ્ત્ર અને પર્યાવરણ પર અનેક પુસ્તકો પણ લખ્યા છે. પ્રોફેસરે પોતાના અભ્યાસને પોતાનું જીવન બનાવી લીધુ છે. જેથી ભાગ્યે જ કોઈ એવું પક્ષી અથવા વૃક્ષ હશે જેના વિશે ડૉ. હેમા જાણતા ન હોય.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article