INSIDE STORY : ઍરફોર્સ ચીફ ધનોઆએ પુલવામા આતંકી હુમલાના બીજા જ દિવસે AIR STRIKEની માંગી લીધી હતી પરમિશન, 11 દિવસના પ્લાનિંગ બાદ 12મા દિવસે કરાયો ઘા

|

Feb 26, 2019 | 7:24 AM

પુલવામા આતંકી હુમલા ગત 14 ફેબ્રુઆરીના રોજ થયો હતો અને ત્યારથી જ ભારતે તેનો બદલો લેવાની તૈયારી શરુ કરી દીધી હતી. TV9 Gujarati   Web Stories View more ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર તમે પણ […]

INSIDE STORY : ઍરફોર્સ ચીફ ધનોઆએ પુલવામા આતંકી હુમલાના બીજા જ દિવસે AIR STRIKEની માંગી લીધી હતી પરમિશન, 11 દિવસના પ્લાનિંગ બાદ 12મા દિવસે કરાયો ઘા

Follow us on

પુલવામા આતંકી હુમલા ગત 14 ફેબ્રુઆરીના રોજ થયો હતો અને ત્યારથી જ ભારતે તેનો બદલો લેવાની તૈયારી શરુ કરી દીધી હતી.

TV9 Gujarati

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

ભારતીય વાયુસેનાએ પુલવામા આતંકી હુમલાના 12મા દિવસે પીઓકેમાં ઘુસી ઍર સર્જિકલ સ્ટ્રાઇક કરી અને જૈશ એ મોહમ્મદની કેડ ભાંગી નાખે, તેવો પ્રહાર કર્યો.

આવો જાણીએ કે ભારતે આ પરાક્રમને કેવી રીતે અંજામ આપ્યો ?

15 ફેબ્રુઆરી : પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાના ઍર ચીફ માર્શલ બી એસ ધનોઆએ પાકિસ્તાનને જવાબ આપવા માટે ઍર સ્ટ્રાઇકનો પ્રસ્તાવ મૂક્યો. આ પ્રસ્તાવને સરકારે તાત્કાલિક મંજૂરી આપી દીધી.

16-20 ફેબ્રુઆરી : ત્યાર બાદ ઍરફોર્સ અને આર્મીએ હ2રૉન ડ્રોન સાથે નિયંત્રણ રેખા (એલઓસી) પર હવાઈ નિગરાની શરુ કરી દીધી.

20-22 ફેબ્રુઆરી : આ દરમિયાન ભારતીય વાયુસેના અને ઇન્ટેલિજન્સ એજન્સીઓએ સ્ટ્રાઇક માટે સંભવિત સાઇટ્સ નક્કી કરી.

21 ફેબ્રુઆરી : રાષ્ટ્રીય સલામતી સલાહકાર (એનએસએ) અજિત ડોવાલ તરફથી ઍૅર સ્ટ્રાઇક માટે લક્ષ્ય નક્કી કરાયું.

22 ફેબ્રુઆરી : ભારતીય વાયુસેનાના 1 સ્ક્વૉડ્રન ટાઇગર્સ તથા 7 સ્ક્વૉડ્રન બૅટલ એક્સિસને સ્ટ્રાઇક મિશન માટે એક્ટિવ કરવામાં આવ્યા. આ ઉપરાંત 2 મિરાજ સ્ક્વૉડ્ર્ન મિશન માટે 12 જેટની પસંદગી કરવામાં આવી.

24 ફેબ્રુઆરી : પંજાબના ભટિંડાથી વૉર્નિંગ જેટ તથા યૂપીના આગ્રાથી મિડ ઍર રિફ્યૂલિંગનું દેશની અંદર ટ્રાયલ કરવામાં આવ્યું.

25 ફેબ્રુઆરી : આ દિવસે ઑપરેશનની શરુઆત થઈ. 12 મિરાજ વિમાનો તૈયાર કરાયા અને મંગળવારે વહેલી સવારે) 3.20 વાગ્યાથી 4.00 વાગ્યા વચ્ચે આ પરાક્રમને અંજામ આપવામાં આવ્યો.

26 ફેબ્રુઆરી : એનએસએ અજિત ડોવાલે પીએમ નરેન્દ્ર મોદીને આ ઑપરેશન વિશે માહિતી આપી.

[yop_poll id=1821]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article