મમતા બેનર્જીને આંચકો, સુપ્રિમ કોર્ટનો વન નેશન-વન રેશન કાર્ડ યોજના લાગુ કરવા પશ્ચિમ બંગાળ સરકારને આદેશ

સુપ્રીમ કોર્ટે(Supreme Court)પશ્ચિમ બંગાળ સરકારને કોઈ પણ બહાનું બતાવ્યા વિના તાત્કાલિક ધોરણે વન નેશન -વન રેશનકાર્ડ (one Nation One Ration Card) ની સિસ્ટમ લાગુ કરવા જણાવ્યું છે.

મમતા બેનર્જીને આંચકો, સુપ્રિમ કોર્ટનો વન નેશન-વન રેશન કાર્ડ યોજના લાગુ કરવા પશ્ચિમ બંગાળ સરકારને આદેશ
સુપ્રિમ કોર્ટેનો પશ્ચિમ બંગાળમાં તાત્કાલિક ધોરણે વન નેશન-વન રેશન કાર્ડ યોજના લાગુ કરવા આદેશ
Follow Us:
| Updated on: Jun 12, 2021 | 3:37 PM

સુપ્રીમ કોર્ટે(Supreme Court)પશ્ચિમ બંગાળ સરકારને કોઈ પણ બહાનું બતાવ્યા વિના તાત્કાલિક ધોરણે વન નેશન -વન રેશનકાર્ડ (one Nation One Ration Card) ની સિસ્ટમ લાગુ કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટ કહ્યું છે કે તમે એક અથવા બીજી સમસ્યાનો હવાલો આપી શકો નહિ. આ યોજના સ્થળાંતર કરતા કામદારો માટે છે.

ગેરસંગઠિત મજૂરોને નોંધણી પ્રક્રિયામાં મુશ્કેલી આવી હતી

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે લોકડાઉન દરમિયાન પરપ્રાંતિય મજૂરોની ઊભી થયેલી સમસ્યાઓ અંગે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. હકીકતમાં લોકડાઉન દરમિયાન, ગેરસંગઠિત મજૂરોને નોંધણી પ્રક્રિયામાં મુશ્કેલી આવી હતી. જેમાં નોંધણી પછી જ કામદારો વિવિધ સરકારો દ્વારા ચલાવવામાં આવતી લાભકારી યોજનાઓનો લાભ લઈ શકશે. સુપ્રીમ કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય હમણાં માટે અનામત રાખ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સુપ્રીમ કોર્ટે મમતા સરકારને તાત્કાલિક તેનો અમલ કરવા નિર્દેશ આપ્યો

આ અગાઉ પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં ‘વન નેશન-વન રેશનકાર્ડ’ યોજના અમલ નહિ કરવાની વાત કરી હતી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે મમતા સરકારને તાત્કાલિક તેનો અમલ કરવા નિર્દેશ આપ્યો છે. ‘વન નેશન-વન રેશનકાર્ડ’ યોજના અંગે કેન્દ્ર સરકારની દલીલ એવી રહી છે કે આ યોજના અંતર્ગત દેશભરના પીડીએસ ધારકો દેશના કોઈપણ ખૂણામાં જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાનોમાંથી તેમના રેશનનો જથ્થો મેળવી શકશે.

સરકારનું કહેવું છે કે આ લોકો નોકરી અથવા અન્ય કારણોસર એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય તો પણ સબસિડીવાળા રેશનથી વંચિત રહેશે નહીં.

દસ લાખ સ્થળાંતર કરતા કામદારો તેનો તાત્કાલિક લાભ મળી શકે

તાજેતરમાં જ ‘ઘર ઘર રેશન યોજના’ અંગે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે દિલ્હી સરકારને તાત્કાલિક ‘વન નેશન – વન રેશનકાર્ડ’ યોજના લાગુ કરવા કહ્યું હતું. થોડા દિવસો પહેલા કેન્દ્રીય ઉપભોક્તા મંત્રાલયે દિલ્હી સરકારના મુખ્ય સચિવને લખેલા પત્રમાં કહ્યું હતું કે આ યોજના તાત્કાલિક ધોરણે લાગુ કરવામાં આવે જેથી દિલ્હીના ઓછામાં ઓછા દસ લાખ સ્થળાંતર કરતા કામદારો તેનો તાત્કાલિક લાભ મળી શકે.

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">