ભાજપની આ કાર્યકરે મમતા બેનર્જીનો મોર્ફ કરેલો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો અને જેલ થઈ ગઈ

|

May 14, 2019 | 11:40 AM

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીનો એક વિવાદાસ્પદ ફોટો સોશિયલ મીડિયામાં શેર કરવું ભાજપના કાર્યકરને મોંઘુ પડ્યું છે. પ્રિયંકા શર્માએ આ ફોટો શેર કર્યો અને તેની ધરપકડ કરાઈ હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે પ્રિયંકાને શરતી જામીન આપ્યા હતો. કોર્ટે કહ્યું કે જો પ્રિયંકા માફી માગશે તો તેને જામીન મળી શકશે. કોર્ટે કહ્યું કે પ્રિયંકા જ્યારે જમાનત […]

ભાજપની આ કાર્યકરે મમતા બેનર્જીનો મોર્ફ કરેલો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો અને જેલ થઈ ગઈ

Follow us on

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીનો એક વિવાદાસ્પદ ફોટો સોશિયલ મીડિયામાં શેર કરવું ભાજપના કાર્યકરને મોંઘુ પડ્યું છે. પ્રિયંકા શર્માએ આ ફોટો શેર કર્યો અને તેની ધરપકડ કરાઈ હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે પ્રિયંકાને શરતી જામીન આપ્યા હતો. કોર્ટે કહ્યું કે જો પ્રિયંકા માફી માગશે તો તેને જામીન મળી શકશે. કોર્ટે કહ્યું કે પ્રિયંકા જ્યારે જમાનત પર છૂટશે ત્યારે પહેલું કામ માફી માગશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વખતે મણિશંકરે જે કહ્યું તેના પર ફરી બોલ્યા કે, મારી ભવિષ્યવાણી સાચી નહોતી

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સમગ્ર મામલો એવો છે કે ભાજપના કાર્યકર પ્રિયંકાએ મમતા બેનર્જીનો એક મોર્ફ કરેલો ફોટો સોશિયલ મીડિયામાં શેર કરવા બદલ ધરપકડ કરાઈ હતી અને જેલ હવાલે કરી દીધા હતા. જે બાદ જમાનત પર તેમને છોડવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે પ્રિયંકાના વકીલને કહ્યું કે તે મમતા બેનર્જીની માફી માગવા માટે તૈયાર છે. ? સાથે કહ્યું કે પ્રિયંકા વિપક્ષી પાર્ટીની કાર્યકર્તા છે અને હાલ દેશમાં ચૂંટણી ચાલી રહી છે. આવા સંજોગોમાં જો તે માફી માગવા તૈયાર હોઈ તો તેને જમાનત મળી શકે છે.

TV9 Gujarati

 

મામલો કોર્ટમાં પહોંચ્યા બાદ પ્રિયંકાના વકીલે કહ્યું કે ક્રિમિનલ લોમાં આ પ્રકારની માફીનો કોઈ કાયદો નથી. જેના પર જસ્ટિસ ઈન્દીરા બેનર્જીએ પણ કહ્યું કે અમે પણ એ જ કહી રહ્યા છીએ કે અપરાધના મામલામાં કેસ અને માફી બંને અલગ વસ્તુ છે. પરંતુ તમારી અભિવ્યક્તિની આઝાદી ત્યાં પૂરી થઈ જાય છે. જ્યા બીજા વ્યક્તિની અભિવ્યક્તિ શરૂ થાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:14 am, Tue, 14 May 19

Next Article