Gujarati NewsNationalSupreme court ayodhya case ram janmabhoomi babri masjid case judge profile
જાણો કોણ છે SC ના એ 5 જજ જે 150 વર્ષ જુના અયોધ્યા કેસનો સંભળાવશે અંતિમ ફેસલો, જુઓ VIDEO
સુપ્રીમ કોર્ટમાં ઐતિહાસિક રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુનાવણી પૂર્ણ થઈ છે. વર્ષોથી ચાલતા આ કેસની છેલ્લી સુનાવણી છેલ્લા 40 દિવસમાં પૂર્ણ થઈ છે, જેમાં હિન્દુ અને મુસ્લિમ પક્ષો વતી ઉગ્ર દલીલો કરવામાં આવી હતી. 40 દિવસની ચર્ચા પછી સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને હવે આખા દેશની ચુકાદા પર નજર છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની […]
Follow us on
સુપ્રીમ કોર્ટમાં ઐતિહાસિક રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુનાવણી પૂર્ણ થઈ છે. વર્ષોથી ચાલતા આ કેસની છેલ્લી સુનાવણી છેલ્લા 40 દિવસમાં પૂર્ણ થઈ છે, જેમાં હિન્દુ અને મુસ્લિમ પક્ષો વતી ઉગ્ર દલીલો કરવામાં આવી હતી. 40 દિવસની ચર્ચા પછી સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને હવે આખા દેશની ચુકાદા પર નજર છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી 5 ન્યાયાધીશોની બંધારણની બેંચે આ મામલે સુનાવણી કરી હતી અને હવે આ જ ખંડપીઠ ઐતિહાસિક ચુકાદો આપશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો